SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું છે કે નવડે પદાથી જણાવે છે. નવડે તે પર શ્રદ્ધા થાય છે. ચારિત્રવડે તેનું ગ્રહણ થાય છે. અને તે વડે શુદ્ધ થવાય છે. તેથી કરીને જ પાંચ આચામાં જ્ઞાનારિ સૌથી કહેવાય છે. અને ત્યાર પછી દર્શનાચાર છે. ઇમાચાર હવાથી પ્રાચે ચારિત્ર ગ્રહણ કરાય છે. ચારિત્ર ગ્રહણ કર્યા પછી એની નિરા માટે તપસ્યા કરવી જોઈએ. સમાચાર. દિ ચાર વિર્ષ સર્વ શક્તિએ કરીને યત્ન કરો. પરંતુ એને વિષ-વીને ગોપવવું નહીં. શકિત છૂપાવવી નહીં. એ હેતુથી વીર છેલ્લે કહેલો છે. આથી જ્ઞાનનું પરમ ઉપગારીપણું જ્ઞામમાં પણ શ્રુતજ્ઞાનનું મુખ્યપણું હેવાથી તેના આરાધના માસિક શકિત પૂર્વકયત્ન કરે. કહ્યું છે કે “જે કદાચ આખા દિવસમાં એજ પદ ભણી શકાય. અથવા પંદર બિસમાં અધ શા ભણી શકાય, તે પણ જો જ્ઞાન શીખવાની ઈચ્છા હોય તે તેટલે ઉદ્યમ પણ છોડવો નહી. સમગ્ર શાની વાત તે દૂર રહે. પરંતુ એક લેક વિગેરેનું જ્ઞાન પણ ગુરૂને માટે થાય છે કે છે કે જેમ દેરલની રાશ કુમાર્ગે ચાલતા બળદને ઘડાને સન્માર્ગે લઈ જાય છે. તેજ પ્રમાણે જ્ઞાન પાયા“લમ નામના રાજાને મુંજનામના રાજા તથા યવવાહના મિ વિગેરેને સન્માર્ગે લઈ જનાર થયું છે. શ્રુતજ્ઞાનનું વાત કરવાથી પૃથ્વીપાલ રાજની જેમ તેજ ભવમાં કેવળજ્ઞાન પણ સુલભ થાય છે.
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy