SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ પતે કુગુરૂને પાકા ધારીયા, તેમાં દોષને છેહ ન પાર રે તેથી સાધુના દેવ જેવતાં, ખપકર રહ્યા મઢ ગમાર રે .એ. ૧૯ પણ સાધુના શેષ જીવે નહીં, ત્યારે બેટ દેવે આળ રે પછી ઝુહુ બેલી બકતા ફરે, તેને કેણ કાઢે.' * નીકાલ રે એક કરો કહે તુબડે હેરાવ્ય સાધુમે, નાગશ્રી બ્રાહ્મણ એકવાર રે તેથી રખડી સંસારમાં ઘણી, સાતે નરકમાં ખાધી માર રે એ. ૨૧ તેને નાંખવાના આળશથી, તબડે વહેરા - સાધુને દેવ રે તેના ફળ મળ્યા કડવા, પામી દુઃખમાં દુઃખ વીશેષ રે એપંરરા તે સાધુની કેઈ નીંદા કરે, વળી રાખે અત્યંતર ૨૩ અછતા આળ રે નિશંકથી, તે તે ડુબે વળી વીશેષ રે એ કોઈ કરડુ બોલે છેટી રીતથી, કઈ વંછે સાધુની વાત રે કોઈ પરિસાહ દેવે વચનના, કેઈ તપતા રહે દિન રાત રે એ ર૪
SR No.023321
Book TitleJain Panch Mahavrat
Original Sutra AuthorN/A
AuthorJain Shwetambar Terapanthi Sabha
PublisherJain Shwetambar Terapanthi Sabha
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy