SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ર ચાદ કરવા જેટલી પણ સજ્જનતા રહી નહિ, ull iDDLE વાઘ છલંગ મારવા તૈયાર થયે. વાઘે બીજી છલંગ મારી કે, રાજકુમારે વાનરને ખોળામાંથી નીચે ફેંકી દીધે. વાઘના મેઢા પાસે પડતાં. વાનરે ખડખડાટ હસવા માંડ્યું. વાઘને જે તેના પર પડે તે પહેલાં તે એકાએક કુવે અને ફરી ઝાડ પર ચઢી રાજકુમાર પાસે જઈ તે મેટેથી રડવા લાગે. વાઘને વાનરના આ વિચિત્ર વર્તનથી આશ્ચર્ય થયું. તેણે વાનરને પૂછયું, “હે વાનર, તને આ શું થયું છે? તું મૃત્યુના મુખમાં હતું ત્યારે હસતે હતું અને હવે મારા પંજામાંથી છટકી ગયા પછી ત્યાં જઈને કેમ રડે છે?” વાનરે જવાબ આપે, “હે વાઘ, હું મારા દુખે રડતે.
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy