SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાતમું. ન જ ગયા વ્યાખ્યાનમાં સાચી શ્રદ્ધા વિશે આપણે થોડુંક વિવેચન કરી ગયા છીએ, હવે આ જ વિષય અહીં આગળ ચાલે છે. સુગુરુ કોણ? પ્રથમ આપણે સુગુરુ કોણ અને કુગુરુ કે? એ સમજાવીશુ. સિદ્ધાંત મુજબની જેની પ્રરૂપણ હોય અને જે પચ મહાવ્રત ધારી હેય એ બધાય સુગુરુની કોટિમાં આવે છે, એ બધા જ આપણું ગુરુ છે. આપણું પરમાત્મા વીતરાગ છે. યાને રાગદ્વેષાદિ ૧૮ દૂષણોથી રહિત છે. મતલબ અઢાર દૂષણ રહિત વીતરાગ એવા શ્રી જીનેશ્વર દેવ આપણું પરમાત્મા છે, અને એમણે કથન કરેલા આગમ-સિદ્ધાંતે તે મુજબ જેની દેશનાપ્રરૂપણા અને કથન હેય એવા મહાવ્રત ધારી ત્યાગી સંત જ સુગુરુ છે. અને જીનેશ્વર ભગવંતે કથન કરેલે દયામય ધર્મને ધર્મ તરીકે માને એનું નામ સુધમે છે.
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy