SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનું આચરણ કરી લેવું. તારાબહેનનો આ સંદેશો આપણા જીવનમાં ઊતરે એવી અભ્યર્થના. માહિતી સંદર્ભ: ડૉ. ધનવંતભાઈ શાહના વિચાર મંથન' પુસ્તકનો લેખ : સાહેબ સુગંધનો ફુવારો ડૉ. ધનવંતભાઈ શાહના વિચાર નવનીત' પુસ્તકનો લેખ : અમારા તારાબહેન ડૉ. હંસાબહેન ઉમરશી ગાલા : જૈન સાહિત્યમાં નારીનું પ્રદાન પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહના પુસ્તકો : સાહિત્ય અને છંદ અને અલંકાર ભાગ ૧-૨ સંસ્કૃત નાટકોની કથા ભાગ ૧-૧૦ આર્ય દ્રસ્વામી શ્રીમદ રાજચંદ્ર સામાયિક સૂત્ર આપણા તીર્થકરો પ્રબુદ્ધ ચરણે શ્રી જાદવજી કાનજી વોરા ૨૦૪, બી. પી. એસ. પ્લાઝા, દેવી દયાલ રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-400080 મો. 09869300046 ઘર : 022-25605640 પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહ * ૨૪૭
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy