SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ચૌલુકસાલીન અભિલેખો: એક અધ્યયન વિરામ, ચિકનું મા યજ્ઞા|ના |દમાં આકૃતિ ૯ ચૌલુક્યકાલમાં વિરામચિહ્નોની રેખાને વળાંકદાર અને કલાત્મક કરવામાં આવતી હતી. ક્યારેક આ ચિહોમાં બે રેખા હોય તો ડાબી બાજુની વચ્ચે નાની આડી રેખા ડાબી તરફ જોડાયેલી જણાય છે. આ પ્રકારનાં ચિહ્નો અકોટાના પ્રતિમા લેખે, પરમાર સાયક-ર જાના લેખમાં, લાટના ચૌલુક્યો કતિરાજ અને ત્રિલેચનપાલના લેખોમાં તેમજ મોઢવંશના વિજલદેવના લેખોમાં જોવા મળે છે. અલબત્ત, આવું ચિહ્ન અક્ષરની સાથે વિસર્ગ હોય ત્યારે જ પ્રજાયેલું નજરે પડે છે. આ કાલ દરમ્યાન શબ્દોને અલગ અલગ બતાવવા માટે વિરામચિહ્યો કવચિત નાની રેખારૂપે મળે છે. મોટાભાગે એ સૂચવવા માટે એક ઊભો દંડ કે ઊભી રેખા કરેલી હોય છે.૩૯ મંગલચિત્રો (આકૃતિ ૧૦) ચૌલુક્યકાલીન અભિલેખમાં લેખના પ્રારંભમાં વિવિધ પ્રકારનાં મંગલચિહ્નો પ્રયોજવામાં આવતાં હતાં (જુઓ અહીં આકૃતિ). આ કાલ દરમ્યાન બે પ્રકારનાં મંગલચિહ્નો પ્રયોજાતાં હતાં. શંખાકાર મંગલચિહ્ન અને છ નું મંગલચિહ્ન. ખાકાર અને ના મંગલ શિકની. Ple cer
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy