SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ - ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે: એક અધ્યયન (૫) પાંચ, છ અને સાતમા ખાનામાં સૌરાષ્ટ્રના અનુક્રમે બાલદેવ, ગુહિલ રાજાઓ અને મહેરવંશના જગમલના લેખોમાં પ્રયોજયેલા વર્ષો ગોઠવ્યા છે. (૬) જ્યારે આઠમા ખાનામાં લાટના ચાલુક્ય (નિમ્બાર્ક) વંશના ત્રિચિનાપાલ અને કીર્તિરાજના લેખમાંથી, (૭) નવમા ખાનામાં કદબવંશના ષષ્ઠ (૨ જાના લેખમાંથી અને (૮) દસમા ખાનામાં મોઢવંશના ચામુંડરાજ અને વિજજલદેવના લેખેમાંથી વણે ગોઠવ્યા છે. આ સમયના લેખોમાં કુલ મળીને ૪૫ વર્ષે ૩૩ પ્રાપ્ત થાય છે: ૧૧ સ્વરો અ, બ, ૨, ૩, ૪, ૫, ૬, , , ; ૨ અગવાહ (અનુસ્વાર અને વિસર્ગ); ૨૪ સ્પર્શ વ્યંજને (અ, લ,, ૫, ૬, , ગ, શ, ઝ, ટ, ઠ, ૨, ૪, , ત, , , , R, , , , મ, મ); ૪ અંતઃસ્થ (૧, ૨, ૩, ૩) અને ૪ ઉષ્મા (૪, ૫, , ). વણેનાં લક્ષણે ચૌલુક્યકાલીન વર્ણોનાં કેટલાંક નોંધપાત્ર સામાન્ય લક્ષણો નીચે પ્રમાણે જણાય છે:૩૪ - (૧) આ સમયે , ૪, ત, ને અને મના વણેમાં વિકાસની બાબતમાં એકસમાન પ્રક્રિયા થતી નજરે પડે છે. વર્ષોમાં ઉપરની બાજુએ થતી નાનીશી ઊભી રેખા, જે નીચેલે છેડેથી વર્ષોના અંગભૂત બહિર્ગોળની પીઠ ઉપર મધ્યમાં જોડાતી હતી, તે રેખા જમણી બાજુએ ખસીને બહિર્ગોળની જમણી ભુજા સાથે સળંગ ડાઈ, અને એ રેખા અને બળિર્ગોળની જમણી ભુજા એક સીધી ઊભી રેખાનું સ્વરૂપ ધારણ કર્યું. એ રેખાની ડાબી બાજુએ, વર્ણોના બાકીના ભાગ યથાવત સ્વરૂપે જોડાયા. આ પ્રક્રિયા વખતે શિરોરેખાને યથાવત રહેવા દેવામાં આવતી, જેથી ટોચની નાની ઊભી રેખા જમણી બાજુએ ખસતાં શિરોરેખા તેની બહુધા ડાબી બાજુએ જોડાતી નજરે પડે છે. (૨) શિરોરેખાને પ્રચાર અને વિકાસ વર્ણના સ્વરૂપમાં વિકાસની સાથેસાથ થતો રહ્યો છે. અને હું ને મથાળે શિરોરેખા પ્રજાવી શરૂ થઈ છે. જ કરા ની ટોચ પર શિરોરેખા કરવાને ચાલ નજરે પડે છે. ૨, ૬, ૪, ૫, ૬ અને ૪ જેવા બે ટોચવાળા ની બંને ટોચ પર અલગ અલગ થતી શિરોરેખાને બદલે બંને ટોચને એક સળંગ શિરોરેખા વડે સાંકળવાની પ્રથા નિશ્ચિત બની ચૂકી છે.
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy