SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) હજારને ચારસે ભવા કર્યો. અઢયાશી ડૈજાર ને આસા એક વરસમાં તે જ નિગા- ભવ કર્યાં. જેટલા જેટલા ક્રિયા જીવે ૭૦૭૭૮૮૮૦૦ ભવા અતાવ્યા તેટલી વખત સીતેર ક્રોડ સીતાતેર લાખ જન્મ મરણુ સમજવુ. હવે સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવાનું એટલુ જ કે, એક વરસમાં ઉપર ખતાવેલ આ જીવે તે સ્થાનમાં કર્યો તે અસંખ્યાતા વસ્તુ' પચાપમ, દશ કાટાફાઢી પલ્યાપમનુ” એક સાગરાપમ, વીશ કોટાકોટી સાગરોપમની ઉત્સર્પિણીને અવસર્પિણી મળી એક ડાળચક્ર, અનંતા કાળચક્રનું એક પુદ્દગલ પરાવર્તન. તેવા અનંતા પુદ્દગલ પરાવર્તન કાળ સુધી તે નિગેાદમાં રહેલા જીવે કેટલા ભવે કર્યો ? કેટલી વેદના સહન કરી? આ ખમતમાં શાસ્ર કાર મહારાજા બતાવે છે જે जं नरए नेरड्या, दुहाई पावंति घोर अगलाई तत्तो अनंतगुणिअं, निगोअमज्झे दुहं होइ ॥ १ ॥ અ. નરકમાં રહેલા નારી જીવા ધાર અનતા દુ:ખાને પામે છે, તે નરકના દુ:ખાથી પણ અનંતગણા દુઃખ નિગેાદમાં રહેલ જીવા ભેળવી રહ્યા છે. ' વિવેચન-નિગેાદમાં અનતા જીવોને રહેવાતુ એક જ શરીર હાવાથી ઘણા જ સાંકડા સ્થાનમાં અવ્યકત તીવ્ર વેદ નાએ ભાગવવી પડે છે. તે પણ ત્યાં સુધી-કેટશ કા ૧ સુધી ? તે માખત શાસ્ત્રકારસ્પષ્ટ સમર્થન કરતાં ક્રમાવે છે-तम्मि निगोअमज्झे, वसिओ रे जीव! कन्मवसा । सिहंतो तिक्खदुःखं, अनंतपुरा || १ ||
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy