SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર મંત્રના સ્મરણુથી દેવતાનું કેટલું આયુષ્ય ધાય ? કે દ ઉપ૨ કહ્યા પ્રમાણે લાભા મન- વચન-કાયાની એકાગ્રતાથી કરવાથી મળે, કાયમ નવકારશી કરનારને નરમાં જવુ' પરંતુ... નથી. છ નમસ્કાર મ`ત્રના એક અક્ષર, એક પદ અને એક નવકારથી દેવતાનું કેટલું આયુષ્ય બધાય ? નવકારના એક અક્ષર ખેલવાથી સાત સાગરોપમનુ' દેવ તાનું આયુષ્ય ધાય. નવકારનુ એક પદ એલવાથી પચાસ સાગરોપમનું દેવતાનું આયુષ્ય બંધાય, સંપૂર્ણ એક નવકાર ગણવાથી પાંચસે સાગરોપમનું' ધ્રુવતાનું આયુષ્ય અધાય, છુટા પારાની નવકારવાળી ગણવાથી ચાપન હજાર સાગરીપમનુ' દેવાયુ બંધાય, ખાધા પારાની એક નવકારવાળી ગણવાથી પાંચ લાખ સાગરોપમનુ દેવાયુ. બંધાય. જેણે નારકીનું આયુષ્ય ન આંધેલુ હાય તેને દેવાયુ અંધાય અને જેણે નારકીનું આયુષ્ય માંધ્યુ હોય તેને ઉપર પ્રમાણે નમસ્કાર મ ́ત્ર ગણવાથી તેટલુ' નારકીનું આયુષ્ય તુટે છે. રાઇય-દેવસિય-પખિય-ચામાસી અને સવછરી પ્રતિક્રમણમાં કેટલા શ્વાસેાવાસ પ્રમાણુ કાઉસ્સગ હાય ? ૧૧
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy