SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ અધતત્ત્વના ૪ ભેદ ખીજી પણ ચાર ભાવનાએ નીચે મુજબ છે. ૧ મૈત્રી–પારકાના હિતની ચિંતા કરવી તે. ૨ પ્રમાદ–ગુણીજનાના ગુણેા દેખીને રાજી થવું તે. ૩ કારુણ્ય-દુઃખી જીવા ઉપર દયા રાખવી તે. ૪ માધ્યસ્થ—અજ્ઞાની જીવ ઉપર સમભાવ રાખવા તે. પ ચાશ્ત્રિ—૧ સામાયિક, ૨ છેઢાપસ્થાપનીય, ૩ પરિહાવિશુદ્ધિ, ૪ સૂક્ષ્મસ’પરાય અને ૫ યથાખ્યાત. એમ ચારિત્ર પાંચ જાણુવા. ૯૫ એ પ્રમાણે કુલ ૫+૩+૨૨+૧૦+૧૨+૫=૫૭ સવતત્ત્વના ભેઢા જાણવા. નિજૅરાતત્ત્વના ૧૨ ભેદ છ પ્રકારે માદ્વૈતપ અને છ પ્રકારે અભ્ય તરતપ મળી તપના ખાર ભેઢા તે નિર્જરા જાણવી. છ માદ્વૈતપ—૧ અનશન, ૨ ઉનારિકા, ૩ વૃત્તિક્ષેપ, ૪ રસત્યાગ, ૫ કાયકલેશ અને ૬ સલીનતા, છ અભ્યંતરતપ—૧ પ્રાયશ્ચિત્ત, ૨ વિનય, ૩ વૈયાનૃત્ય, ૪ સ્વાધ્યાય, ૫ ધ્યાન અને ૬ કાયાત્સગ . અંધતત્ત્વના ૪ ભેદ ૧ પ્રકૃતિબધ—કર્મોના સ્વભાવ તે. ૨ સ્થિતિબધ—કર્માંના કાળનું માન તે. ૩ રસમધ—કર્મના તીત્ર-મંદ રસ તે. અનુભાગ=રસ. ૪ પ્રદેશળધ—કમના દલિકાનુ માન-માપ તે.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy