SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ લીધા પછી ભલેને સામેથી સિંહ આવે, ડરવાની કંઈ જરૂર નથી. પ્ર :- પ વર્તમાનમાં દુઃખ, તે ભવિષ્યમાં સુખી : શી રીતે થવાને? ઉ૦ - એ મન અજ્ઞાનને ગણાય. મહા અજ્ઞાનને. કેમકે સમાન્ય અજ્ઞાન ખેડૂત જેવા પણ સમજે છે કે આજે આંબે વાવીએ તે હમણાં તે ખેડતાં ધૂળજ મળવાની! પછી છોડવા મળશે, એ તે બે-પાંચ વર્ષે જ્યારે આ પાકે ત્યારે કેરીને સ્વાદ મળશે. અજ્ઞાન પણ આ સમજે છે કે વસ્તુના લાભ તે તે કાળે થાય. તે રીતે હમણું ધર્મનું શરણ લીધું તે ગ્યકાળે તે જીવને જબરજસ્ત લાભ આપશે. બાકી વર્તમાનમાં ય ધમ શરણથી હૃદયમાં પ્રગટેલા બળને ઓછો લાભ નથી. શિખીકુમારે નક્કી કર્યું કે “મારે અહિંયા રહેવું યોગ્ય નથી.” એમ કરી મુંઝાયેલા પિતાની મુંદ્મણ અને માતાના સંતાપને ટાળવા એ કેઈને કહ્યા વિના ઘરમાંથી નીકળી ગયે. શેરીમાંથી અને નગરમાંથી રવાના ! પણ એ પુણ્યશાળી છે કે નગરની બહાર ઉદ્યાનમાં ગમે ત્યાં તેને વિજયસિંહ નામે આચાર્ય ભગવંતના દર્શન થયા. પ્રકરણ-૩ વિજયસિંહ આચાર્ય મહારાજને સમાગમ. પહેલા ભવમાં શ્રી વિજયસેન અને બીજા ભવમાં
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy