SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ પૂ. વિનયવિજયજી ઉપાધ્યાયજી મહારાજ કહે છે~~ વિનય ! વિધીયતાં રે; શ્રી જિનધ: શરણમ્; અનુસંધીયતાં ૨. સુચિતર-અરણુસ્મરણમ્. હું વિનય! તું જિનધનું જ શરણ કરી લે મનમાં અતિ પવિત્ર ચારિત્રના સ્મરણનું અનુસ ંધાન કર, અદ્વૈત્ હું અને ચારિત્ર એના જ સંબંધ સાચા, બાકી સંબંધ ખાટા; આમ વિચાર. કેમ ? એટલા માટે કે હા, કેન્નઈ વજ્રમય મકાનમાં માણસ પેસી જાય, વજ્રની વાલેા છે. તેથી માને કે હવે હું જે છું કે જમ કયાં આવે છે?” પણ તે ખેાટુ. જમ એમ નહિં છેડે. પ્રવિશતિ વજ્રમયે દિ સદને, તૃણમથ ઘટયતિ વને, તપિ ન મુતિ હત સમવતી નિયપૌરુષની.' જમ ગમે ત્યાંથી પેસી શકે છે. તે મેમાં તણખલું જમ પાસે; લઈને જાએ રાજા પણ દુશ્મનને એમ ક્ષમા આપે છે, તા જમ આપણને પણ ક્ષમા આપશે.? પણ ના, ચાહે જમની સામે તમે છાતી ઉંચી કરે કે એના પગમાં માથું ઝુકાવેા. પણ એ જમ જન્મેલા કાઇનેય છેાડતે નથી. એ નિર્દયપણે જગતના જીવમાત્ર પર પેાતાનું નૃત્ય ચલાવના છે. એવી મૃત્યુની ોહુકમી છે, જગતના જે સંચાગે પૂર્વે મળ્યા તેમાં જીવે ફોગટનાં ક્રમ માંધ્યા પછી અહીં સાટા ક્રુષ્ટ ભાગવવાં પડે તેમાં કાના વાંક? વાંક મારા કના.” આ રીતની વિચારણા હાય ત્યાં પછી ચિત્તમાં કલેશ ન પેસે, અને ધર્મનું શરણુ છતાં
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy