SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ દુનિયા ઉભી ન થાય. બજારમાં ભલે જાય, પણ તપત્યાગ, શીલ ને ભાવ, જીવનની અસારતા-આ બધાની વિચારણા ચાલુ જ રહે. ‘જો આ સંસાર આવે, લક્ષ્મી આવી તા પછી મારે એની વેઠ કાં સુધી કરવાની ?' આવું મનમાં રમતુ' હશે, પછી બજારમાં જશે ખરા, પાછે ઘેર આવશે ખરા પણુ મુખ્ય વિચાર એક કે ‘ક્યારે છુટુ આમાંથી પ્ર− ચાવીસે ય કલાક કયા ધર્મ થઇ શકે ? ઉ—ધ એટલે દાન, શીલ, તપ અને ભાવ, ધ એટલે એની ભાવના, એના મનારથ. ધર્મ એટલે સ્વ દુષ્કૃતની ગર્હ અને મહાપુરુષોના સુકૃતની અનુમેદના, મહાપુરુષોના જીવનની વિચારણા, ધ એટલે જિનેશ્વરદેવના ઉપકારની વિચારણા. ધર્મ એટલે વૈરાગ્ય ભાવનાએ, જગતની અનિત્યતાની, સંસારે અશરણની... આ બધા ધર્મ છે, પ્ર— —ચાવીસે ચ કલાક હૃદયમાં રમતા રાખવાથી શુ? કઈ કરી તે। શકતા ન હાઇ એ. -એમ પણ રમતા રાખવાના "લાભ એ છે કે સમયે સમયે પાપનાં પોટલાં બધાવા અટકી જાય છે ! પાપ વાસનાએ દૃઢ થવાનું અટકી જાય છે ! ભવિષ્યની દુર્ગતિએ અટકી જાય છે. પાપના બંધ ઘણા જ આછે, ને પુણ્યને ખંધ અપર'પાર. તેથી સદ્દગતિ અને ધર્માં સામગ્રી બહુ સસ્તી અને સુલભ થાય છે....આવા બધા લાભા છે. અસ્તુ. ઉ --
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy