SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ પણ ખાટલે મેટી ખેાડ ! લક્ષ્મીની સાથે હાડોહાડ સગાઈ બાંધી છૂટે નહિ, ત્યાં પારસમણિસંગ લુગડે બાંધ્યા લાઢાને શું કરે? એ સગાઇ છુટવા માટે ધર્મની સાથે, વીતરાગદેવની સાથે, સગાઈ કરવી એઇએ. જીવનમાં દેવાધિદેવન અને ધર્મના ઉપકાર સમજાવા જોઇએ કે કેવા એમના અનુપમ ઉપકારે આપણે એકેન્દ્રિયાદિ નીચી દશામાંથી આટલે અધે ઊંચે આવ્યા! આ ઉપકાર ભૂલાય તે કેવી મેઢી કૃતનતા? શું મનને એટલું ન થાય કે દુનિયામાં જરાક રાગ મટાડનારા, દારિદ્ર ફિટાડનાર,−કે એક જરા સારા લત્તામાં ઘર ભાડે અપાવનાર એ પણ અરે ઉપકારી લાગે છે, તે ધમે તેા આપણને દુર્ગંતિના મહારોગ ટાળ્યા, પાાયના મહાદારિદ્ર ટાળ્યા, અને સારી માનવગતિમાં સ્થાન અપાવ્યું, તે એમના પ્રત્યે કેટલી બધી કૃતજ્ઞતા જાઇએ? બાકી એટલું ધ્યાનમાં રાખજે કે કુટુંબ તે કમીલા, કે સંસાર તે લક્ષ્મીની નવાઇ નથી. પ્રકરણ-૧૬ કુસત્તા, ભવિતવ્યતા અને પુષાથ : પ્રથમ ભવમાં લક્ષ્મીની ખાતર મારી નાખનારા ભાઈ અહીં માતા અને છે ! અને મરનાર પાતે હવે મહાગુણીયલ છતાં એને પુત્ર બને છે ! સંસારની સ્થિતિ નાટક જેવી છે! નાટકમાં ય આવું અજુગતુ ન બતાવે, તેવુ અનુગતુ કસત્તા આ સંસારની રગભૂમિ પર બતાવે છે, કમ
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy