SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ આણુ વધી ગયુ તે પાછું ઘટાડવું ? વાસના અને ધમર્ગનો પ્રભાવ :— એ ય પ્રશ્ન વિચારણા માગે છે ને? ભ્રમ ટળી ગયા પછી સહેજે થાય કે ચાલે! ભ્રમણા ટળી. એટલે જે આપણુ છે તે ખરાબર છે. સારૂં શ્રાવકજીવન પાળશુ અને સંસારસુખની મઝા પણ લેશું.... વસ્તુ કથાં ખગડી ગઇ હતી ? ફોગટ મે ઠંડ સુધી વિચાર કરી નાખ્યા ! આપણું માનસ કાંઇ સાચેસાચ બગડી ગયું નહતું ! તે પછી હવે એને તરછેડાય પણ કેમ ?' અનાદિ સંસારની વાસના પ્રભાવ આમ સહેજે ઘરવાસમાં તાણી જાય. ત્યારે ધર્મોરગના પ્રતાપ એ દેખાડે છે કે ‘ભલેને હમણાં કદાચ ભ્રમણા થઇ આવી, પણ છેવટ પરિણામ શુ? જીવનના શે ભરેસે ? પરલેાકમાં આધાર કેના ? અહી ગમે તેવા સારાં પણ સગાં ભવાંતરમાં શી એથ આપવા આવે ! એ તે મહાદુ ભ દેવગુરુના ચૈગ અને ધર્માંની તક મળી છે તે જ આપણા ભવિષ્યના અનંતકાળને સુખના પ્રકાશવાળા કરી શકે. એટલે જ હવે જે જીવનની વિચારસરણી બદલી તે ધારાએ કામ કરવાનુ. મૃત્યુ' તે મન્યુ', એમ પણ મા સારા લાખ્યા છે ને? કરેલે વિચાર ખાટા નથી. પછી ભલે નિમિત્ત સાચુ' નથી. છતાં જે સ'સારની વસ્તુએ નેકરનુ મન બગાડયું, તે સમસ્ત સંસાર એવેા જ છે, વિશ્વાસ કરવા લાયક નથી બસ એક સદ્ગુરૂનુ જ સાચું શરણ છે; અને એ શરણુ આ જ ભવમાં મળે! માટે એ કા તા
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy