SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ (૨) અનેકાનેક ક્ષમા સમતાદિઆત્મિક ગુણાના વિકાસ. (૩) ભરચક પમાંથ-પરીપકાર, ધ ચર્ચા માણસ કરે છે, પણ ક્ષમા ન રાખે તે તે લેાકેાને માટે નિંદા કરવાનુ... પાત્ર બને છે. માટે ક્ષમારૂપ આત્મિકગુણ પણ જોઈ એ. પરંતુ કાઇ એમ માને કે આ પણે આત્મિક ગુણેા માટે પ્રયત્ન કરીએ છીએ, હવે ધચર્ચાનું શું કામ છે?” ા ચાલે ? ના, જરાય નહું અને પૂછે કે તે પછી પાપચર્યામાં પણ જવાની શી જરૂર છે? પાપચર્યા, સંસારચર્યાએ તા એવી છે કે અવસરે ગુણાને કંચાંય ધકેલી મૂકશે. ત્યારે દલના ગુણેાની માન્યતામાં શે માલ છે? બગલાના ઢેખાતા ગુણ કેવા હાય ? પણ ચા કેવી ? ગુણ શાન્તિને, ને ચર્યાં માછલાં પકડવાની ! તે ગુણુ શા કામના ? આત્મગુણા સાથે પાછુ પાપચર્ચા છેડી, ધમચર્યાં વિકસાવવી જોઇએ. આજે આત્મધર્મ વાળા નીકળી પડચા છે! ક્ષમા રાખે શાંતિ રાખા, આત્મટિ રાખો.... પણ અહેાર જઈને ક ંઈ કરવાનું ? કહેશે ‘ના, ખડ઼ેારનું કરવાથી કંઈ લાભ નથી !' તે આપણે પૂછીએ કે ખાવાનું –હરવા ફરવાનું - અ ગલાઘેાડાગાડી-મોટર....એ બધુ કરી છે ખરા ? શા માટે કરી છે ? અંદરથી સુખ માની લ્યા. પણ ના, એ બધું તે કરવાનું! માત્ર નહિ કરવાની ધર્મક્રિયા, કેવું” કાર્રમુ અજ્ઞાન ! ‘આત્માના ગુણ્ણા ખીલવા ! ચરવળા-કટાસણાથી
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy