SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વિગત ૮/૭ ૮| ૭ | ચૌદ ગુણસ્થાનકે મૂળ પ્રકૃતિઓની ઉદીરણા ગુણ- ઉદીરણામાં સ્થાનક મૂળપ્રકૃતિ |૭) આયુષ્યની છેલ્લી આવલિકા સિવાયના કાળમાં ૮ મૂળપ્રકૃતિઓની ઉદીરણા થાય. આયુષ્યની છેલ્લી આવલિકામાં આયુષ્યની ઉદીરણા થતી ન હોવાથી આયુષ્યની છેલ્લી આવલિકામાં ૭ મૂળ પ્રકૃતિઓની ઉદીરણા થાય. ત્રીજા ગુણસ્થાનકે મરણ થતું ન હોવાથી ત્યાં આયુષ્યની છેલ્લી આવલિકા ન આવે. તેથી ત્યાં મૂળ પ્રકૃતિઓની જ ઉદીરણા થાય. ૬ઠું | ૮૭ / ૬ )[૭મા ગુણસ્થાનકથી ૧૦ મા ગુણસ્થાનકની ચરમાવલિકા બાકી હોય ત્યાં ૬ સુધી વેદનીય અને આયુષ્ય સિવાયની ૬ મૂળપ્રકૃતિઓની ઉદીરણા થાય. ૬ ||૧૦ મા ગુણસ્થાનકે ચરમાવલિકા પૂર્વે ૬ મૂળ પ્રકૃતિની ઉદીરણા થાય અને ચરમાવલિકામાં ૬-મોહનીય=૫ મૂળ પ્રકૃતિઓની ઉદીરણા થાય. ૧૦મું ૬/૫ ) ૧૧મું ૫ ૧૦ મા ગુણસ્થાનકની ચરમાવલિકાથી ૧૨માં ગુણસ્થાનકની ચરમાવલિકા બાકી રહે ત્યાં સુધી વેદનીય, આયુષ્ય અને મોહનીય સિવાયની મૂળપ્રકૃતિઓની ઉદીરણા થાય. ૧૨મું ૧/૨ ૧૨ મા ગુણસ્થાનકે ચરમાવલિકા પૂર્વે ૫ મૂળપ્રકૃતિઓની ઉદીરણા થાય અને ચરમાવલિકામાં પ-જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય=૨ મૂળપ્રકૃતિઓની ઉદીરણા થાય. ૧૩મું ૨ ૧૨મા ગુણસ્થાનકની ચરમાવલિકાથી ૧૩મા ગુણસ્થાનક સુધી નામ અને ગોત્રની જ ઉદીરણા થાય. ૧૪મું ) ૧૪માં ગુણસ્થાનકે યોગ ન હોવાથી કોઇ પણ પ્રકૃતિની ઉદીરણા થતી નથી. - વિશ્વસંચાલનનો મૂલાધાર (૧૦૧)
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy