________________
468 .|| ભક્તામર સુભ્ય નમઃ || યથાર્થતાપૂર્વક કહી શકાય કે, મહાન પરમાર્થક શ્રી માનતુંગસૂરિએ ગૂઢાર્થપૂર્વક જેની સંરચના કરેલી છે તે ભક્તામર સ્તોત્ર દ્વારા શ્રી જિનેશ્વરદેવની ભક્તિ કરવાનો સુઅવસર આજના કળિયુગમાં મેળવવો એ જ સૌથી મોટો ચમત્કાર છે, અને તેથી વિશેષ આ મહાન પ્રભાવિક સ્તોત્રની પ્રાપ્તિ થઈ છે તે જ સૌથી ચમત્કારિક ઘટના છે.
પાદનોંધ ભક્તામર : એક દિવ્ય દૃષ્ટિ – સંદેશ, આનંદઋષિ ડૉ. દિવ્યપ્રભા ૨. ભક્તામર રહસ્ય', પ્રસ્તાવના – ધીરજલાલ ટોકરશી શાહ, પૃ. ૧૮ ૩. ભક્તામર ભારતી', પ્રસ્તાવના – જ્યોતિ પ્રસાદ જેન, પૃ. ૩૦ ૪. “ભક્તામર રહસ્ય', પ્રસ્તાવના – ધીરજલાલ ટોકરશી શાહ, પૃ. ૨૧-૨૨