SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ 462 * ॥ ભક્તામર તુલ્યું નમઃ । (૧) શત્રુનો પરાભવ થાય છે. આરાધકને કોઈ ક્ષતિ પહોંચતી નથી. (૨) શત્રુનો ભય દૂર થાય છે. શ્લોક-૨૮ : પ્રભાવ : (૧) બધા મનોરથ સિદ્ધ થાય છે. સૌભાગ્ય, કીર્તિ અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. (૨) વ્યાપારમાં લાભ થાય, ઝઘડા-ટંટા દૂર થાય. સ્ત્રીસોભાગ્ય પ્રાપ્ત થાય. દરેક પ્રકારે સુખ થાય. શ્લોક–૨૯ : પ્રભાવ : (૧) નેત્રપીડા દૂર થાય, કોઈ પણ સ્થાવર વિષ લાગતું નથી. (૨) સર્વ પ્રકારનાં ઝેરો નાશ પામે. શ્લોક-૩૦ : પ્રભાવ ઃ (૧) શત્રુનો પરાભવ થાય છે અને યાત્રા નિર્વિઘ્ન સંપન્ન થાય છે. (૨) ચોર, મૂઠ વગેરે અસર ન થાય તેમજ સિંહ, વાઘ વગેરેનો ભય ન થાય. શ્લોક–૩૧ : પ્રભાવ : (૧) રાજ્ય માન્યતા મળે છે. (૨) રાજદરબારમાં સન્માન પામે. શ્લોક-૩૨ : પ્રભાવ : (૧) સંપત્તિનો લાભ થાય છે. (૨) રાજદરબારમાં જય થાય અને વિવિધ પ્રકારની લક્ષ્મીની પ્રાપ્તિ થાય. શ્લોક-૩૩ : પ્રભાવ : (૧) દુર્જન વશીભૂત થાય છે અને એનું મોઢું બંધ થઈ જાય છે. (૨) દુર્જનની બીક ટળે. તેનો કોઈ ઉપદ્રવ કામ ન આવે. શ્લોક–૩૪ : પ્રભાવ : (૧) હાથીનો મદ ઊતરે અને સમૃદ્ધિ વધે છે. (૨) દ્રવ્યનો સંચય થાય તેમજ હાથીને વશ કરી શકાય. શ્લોક–૩૫ : પ્રભાવ :
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy