________________
416
।। ભક્તામર તુણ્યું નમઃ ।
પ્રભુના ગુણોથી રચાયેલાં છે. ‘સ્તોત્રĀનં’ અર્થાત્ આ ભાવપુષ્પો જે મનોહર અક્ષરોરૂપી અને વિચિત્ર પુષ્પોવાળાં છે, જે વિવિધ પ્રકારનાં સુગંધિત પુષ્પોની યાદ અપાવે છે, જેનાં રૂપ-રંગઆકાર જુદી જાતનાં છે તેવી જ રીતે સૂરિજીએ રચેલ સ્તોત્ર પણ વિવિધ પ્રકારના પ્રભુના ગુણોનું સુગંધિત પુષ્પોની માળા જેવું વર્ણન કરે છે. જે આજે પણ લોકમાનસને પોતાની સુગંધથી સુવાસિત કરે છે.
આવા સુંદર, અનુપમ, અલૌકિક, મધુર મનોહારી કાવ્યની રચના શ્રી માનતુંગસૂરિએ કરી અને લોકોત્તરને પ્રાસાદ આપ્યો (તે બદલ) તેમનાં ચરણોમાં કોટિ કોટિ વંદના.
પાદટીપ
૧. ‘ભક્તામર રહસ્ય’, ધીરજલાલ ટોકરશી શાહ, પૃ. ૪૫૭-૪૫૮
ર. ‘ભક્તામર દર્શન', શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબ, પૃ. ૬
૩.
‘ભક્તામર રહસ્ય’, ધીરજલાલ ટોકરશી શાહ પૃ. ૪૫૮
૪.
‘ભક્તામર ભારતી-ભૂમિકા’, પં. કમલકુમાર શાસ્ત્રી, પૃ. ૭
૫. ‘ભક્તામર-સ્તોત્ર', જૈન નિબંધ રત્નાવલિ, રતનલાલ અને મિલાપચંદ્ર કટારિયા, પૃ. ૩૩૬
૬.
'પ્રબુદ્ધજીવન', ભક્તામર સ્તોત્ર - કેટલાક પ્રશ્નો, ૧૬-૪-૮૭, ૨મણલાલ શાહ, પૃ. ૨૦૫ ૭. 'ભક્તામર-સ્તોત્ર', જૈન નિબંધ રત્નાવલિ, રતનલાલ અને મિલાપચંદ્ર કટારિયા, પૃ. ૩૩૪-૩૩૫
૮. માનતુંગાચાર્ય ઔર ઉનકે સ્તોત્ર', મધુસૂદન ઢાંકી અને જિતેન્દ્ર શાહ, પૃ. ૬૮
૯. ‘માનતુંગાચાર્ય ઔર ઉનકે સ્તોત્ર', મધુસૂદન ઢાંકી અને જિતેન્દ્ર શાહ, પૃ. ૧૨૫-૧૨૬
૧૦. ‘ભક્તામર રહસ્ય’, ધીરજલાલ ટોકરશી શાહ, પૃ. ૪૬૩-૪૬૪
૧૧. ‘સચિત્ર ભક્તામર', પ્રસ્તાવના, પૃ. ૨૭
૧૨. ‘ભક્તામર રહસ્ય', ધીરજલાલ ટોકરશી શાહ, પૃ. ૪૬૭
૧૩. ‘ભક્તામર રહસ્ય', ધીરજલાલ ટોકરશી શાહ, પૃ. ૪૭૭