________________
શ્રી શત્રુંજયગિરિનાં – ૨૧ – નામના દુહાઓ
તિણે પુણ્યરાશિ નામ જસ, પ્રણમો પાતક જાય; નારદાદિ મુનિવર અનંત, તપ – સંયમે રમી પાય;
કેવલ શ્રી શિવશ્રી તિણે, નમો શ્રીપદ ગિરિરાય, શ્રી સીમંધર જિન ક્લે, ઇન્દ્રને મહિમા જાસ,
ઇન્દ્રપ્રકાશ તિણે થયો., નમતાં કર્મનો નાશ ;
ોડોની ભક્તિથી વર્ય, લાભ જ્યાં એક મુનિદાન;
શાશ્વતતીર્થ નામે નમો, શીઘ્ર આપે શિવસ્થાન;
પ્રાય : શાશ્વતતીર્થ એ, અનંતકાળ રહેનાર;
શાશ્વતતીર્થ નામે નમો, શાશ્ર્વતસુખ દેનાર;
ચાર હત્યા કર ચોરી કર, પરસ્ત્રી – દેવદ્રવ્ય હાર;
ચૈત્રીકાર્તિક પૂનમે નમો, દૃશક્તિ કરે પાર;
થાવય્યાપુત્રાદિ બહુ, સપરિવાર લે મુક્તિ,
મુક્તિ-નિલય નામે નમો, મુક્તિ દે જિન ઉક્તિ,
ઇન્દ્ર સુર આવી જિહાં, વર્ણવી વધાવી જેહ;
(૧) સદંત નામે નમો, તીર્થ એ લાવી સ્નેહ;
પ્રભાવે વિકસિત, લે ભવિપદ્મ શિવસદ્મ;
પદ્મશિવપદ તીરથ નમો, જે નામે મહાપદ્મ,
મુક્તિસ્ત્રી વરવા મહા-મંડપે મહાપીઠ જેહ;
પૃથ્વીપીઠ નામે નમો, શીધ્ર મુક્તિપદ તેહ;
--
-6
---
—૧૦—
-૧૧
–૧૨–
–૧૩–
-૧૪
–૧૧–
-૧૬
૭૪૭