SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથનો સંક્ષિપ્ત અને સ્પષ્ટ પરિચય ગ્રંથનું નામ :- શ્રી શત્રુંજય લ્પ મૂલગ્રંથના કર્તા:- તપાગણાધીશ શ્રી ધર્મઘોષ સૂરિજી મ. મૂલગાથા :- ૧–થી – ૩૯ ટીકાકાર :- સાધુ સત્તમ શ્રી શુભશીલગણિ. વનિગ્રંથાર :- શ્લોક પ્રમાણ – ૧૪૨૨૪ રચના સમય :- વિક્રમ સંવત – ૧૫૧૮ – એટલે આજથી પર૯ વર્ષ પહેલાં આ ગ્રંથની રચના કરવામાં આવેલ હતી. ૦ આ ટીકાએ ઘણી મનોહર રચનાઓ કરી છે. કથાસાહિત્યમાં આ ગુર્ભાગવંતનું નામ મોખરે છે. તેઓશ્રીએ ભરતેશ્વર બાહુબલિવૃત્તિ-ભા–૧–ર– વિક્રમચરિત્ર વગેરે ઘણા ગ્રંથોની રચના કરેલ છે. ૦ આ સંપૂર્ણગ્રંથ પધમય પદ્ધતિએ બનાવેલો છે. ૦ આ ગ્રંથમાં શ્રી શત્રુંજયનાં – ૧ – નામની – ૨૧ – કથાઓ –૪– ઉપમાની – ૪ – કથાઓ – ૧૬પપ-ગાથા પ્રમાણ જૈન રામાયણર–ગાથા પ્રમાણ -શ્રી કૃષ્ણ વાસુદેવનું ચરિત્રકથા – ૧ર૩૩ – ગાથા પ્રમાણ પાંડવોનું ચરિત્ર. આ સિવાય પણ શ્રી શત્રુંજ્યની પ્રચલિત અને અપ્રચલિત એવી ઘણી માહિતી યુક્ત કથાઓ છે. ૦ શ્રી જિનશાસનમાં શ્રી શત્રુંજ્યના મહિમાને કહેતા બે જ ગ્રંથો છે. તેમાંનો બીજો ગ્રંથ તે આ ગ્રંથ આ સિવાય ત્રીજો ગ્રંથ જૈન સાહિત્યમાં આજ દિન સુધી જોવા - જાણવા કે સાંભળવામાં આવ્યો નથી.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy