SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુંજ્યા નદી અને તેનાં દહ ના પ્રભાવનું વર્ણન શ્રેષ્ઠ – પુષ્પ – ગંધ – અક્ષત – દીપક – ફલ – ધૂપ – નીર અને પત્રવડે અને નૈવેધ કરવાવડે જિનપૂજા આઠ પ્રકારે થાય છે. ગંધોદવડે સ્નાત્રપૂજા આઠ પ્રકારે છે. મંગલદીવો અને આરિત વગેરે સર્વ હંમેશાં કરવું જોઇએ. આ પ્રમાણે યાત્રા કરી ચક્રવર્તિ પોતાના નગરમાં આવી. ન્યાયમાર્ગવડે લોકોનું હિત કરતો તે પૃથ્વીનું પાલન કરતો હતો. ફરીથી મોઢે સંઘ ભેગો કરી પ્રથમ ચક્રવર્તિ શ્રી શત્રુંજયગિરિઉપર યુગાદિ જિનેશ્વરને નમસ્કાર કરવા માટે ગયો. જ્યારે શ્રેષ્ઠ પાણી પુષ્પ ને ધૂપ કરવાવડે પ્રથમ ચક્વર્તિએ પ્રથમપ્રભુની હર્ષવડે પૂજા કરી. તે વખતે પહેલા અને બીજા સ્વર્ગના ઇન્દે ચમરેન્દ અને બલીન્દ શ્રી ઋષભદેવ જિનેશ્વરને અને પ્રથમ ચક્વર્તિને આદરપૂર્વક નમ્યા. છે. चमरेन्द्रबीन्द्राद्याः, सर्वे भवनवासिनः । सेवन्ते यं सदा तीर्थ - राजं सद्भक्ति भाविताः ॥ १२१ ॥ વળી ચમરેન્દ અને બલીન્દ વગેરે સર્વે ભવનપતિદેવો ઉત્તમ ભક્તિથી ભાવિત જે તીર્થરાજને હંમેશાં સેવે છે. अणपन्नी पणपन्नी, मुख्या: व्यन्तरनायकाः । સેવન્તે યં સવા તીર્થ-રાંત સન્મત્તિ માવિતાઃ ।।રૂ૨૨।। અણપત્ની પણ પત્ની વગેરે વ્યતંર ઇ ન્દ્રો હંમેશાં જે તીર્થને સદ્ભક્તિથી ભાવિત એવા જે તીર્થને હંમેશાં સેવે ज्योतिषां वासवौचन्द्र-सूर्यावन्येऽपि खेचराः । સેવન્તે યં સવા તીર્થ-રાખું સત્તિ માવિતા: ફ્રા ૧૩૩ ચંદ્ર – સૂર્ય જ્યોતિષીઓના ઇન્દે અને બીજા પણ ખેચરો સભક્તિથી ભાવિત એવા જે તીર્થને હંમેશાં સેવે છે. मनुष्यलोकसंस्थाना, वासुदेवाश्च चक्रिणः । સેવન્તે યં સવા તીર્થ-રાનં સમષ્ઠિ માવિતાઃ ।।૨૪। મનુષ્યલોકમાં રહેનારા વાસુદેવ અને ચક્રવર્તિઓ સદભક્તિથી ભાવિત એવા જે તીર્થને હંમેશાં સેવે છે इन्दोपेन्द्रादयोप्येते, सिध्दाविद्याधराधिपाः । सेवन्ते यं सदा तीर्थ - राजं सद्भक्ति भाविता: ।। १२५ ।।
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy