SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૩) ભ્રમર ) હોય છે. આવા અàા શત્રુને પરાભવ કરનાર અને યુદ્ધમાં સ્વામીના વિષય કરાવી આપનાર થાય છે. ઇત્યાદિ અશ્વનાં લક્ષણ સાવાહ રાજાની પાસે કહે છે, એ અવસરે ઉપાધ્યાય પાસે ભણવા મૂકેલી રાજકન્યા સુદર્શના અનેક કળાને અભ્યાસ કરી ઉપાધ્યાય સહિત રાજસભામાં આવી. ***** પ્રકરણ નવમું —X— સુદર્શનાને જાતિસ્મરણ જ્ઞાન પ્રેમ, મહત્વ કે આશ્ચયની વસ્તુ દુનિયામાં એક કરતાં અધિક ચા ચઢિયાતી ધણીવાર માલમ પડે છે. એક નવીન વસ્તુ કાઇક વાર જોવામાં આવે છે ત્યારે તે તરફ સ્વાભાવિક જ મનુષ્યાનુ... આકણુ ચાય છે, પણ તે જ વખતે તેન! કરતાં અધિક ઉત્તમ અને દુર્લભ વસ્તુ દેખવામાં આવે તેા પહેલી વસ્તુ તરફ આકષણ એછું થઇ તેટલા જ કે અટકે તેથી વિશેષ વેગથી ખીજી વસ્તુ તરફ્ મનુષ્યાનુ આકણુ થશે, આ ન્યાય પ્રમાણે અત્યારે રાજસભામાં રૂષભદત્ત સાવાહ તરફ લેાકાનું જે આકર્ષણ હતું, તે જ સ્થળે રાજકુમારી સુંનાનું ધણે વખતે આગમન થતાં સર્વ સભાલેાકની દૃષ્ટિ તેણીની ભાજી આકર્ષાઇ, એટલે રૂષભદત્ત સાવાહે પણ પોતાની ચાલતી. વાત એકદમ ત્યાં જ અટકાવી દીધી. દેહની કાંતિએ કરી જાણે વિધાધરી કે અપ્સરા હોય નહિ તેમ શાખતી સુદર્શનાને દૂરથી જોતાં જ રાજાએ આનંદિત નેત્રે અને હસતે મુખે પેાતાની પાસે ખેાલાવી. સુના પણ ઘણા દિવસથી પિતાને મળવાને ઉત્કંઠિત થયેલી હતી. તે તરત જ નજીક આવી, અને હર્ષાવેશથી ગદ્ગદ્ કંઠિત થઈ પિતાના ચરણમાં નમી પડી. રાજાએ
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy