SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦૨) સાચ્યું છતાં તેને કાઇ પણ રીતે નુકસાન ન પહોંચાડતાં, શાંત પરિણામે સહન કરવું તે ઉત્તમ ક્ષમા ધર્મો છે. માવતા–પે તે ગુણવાન છતાં, તે ગુણાને મદ ન કરવા, અહંકાર કે ગવ' કરવાથી તે ગુણે! ચાલ્યા જાય છે. તેનુ ફળ મળતું નથી. તેમ અન્યનું અપમાન કે અવિનય ન કરવા. પણ ગુણાનુરાગી થઇ ગુણવાને નું બહુમાન કરવું. સરલતા-સ કષ્યમાં કામાં કુશળ છતાં સર્વ ઠેકાણે આળકની માફક સરલતાથી વન કરવું, પણુ કાર્ય કુશળતા ગુણુના માયા, કપટ, છળ કે પ્રચાદિ કાય માં દુરુપયેાગ ન કરવે. નિલેŕભતા- ગરીબ કે ધનાઢ્ય સર્વના ઉપર સરખી દષ્ટિ રાખવી. આત્મામાં `શકિત કે સ વસ્તુપ્રાપ્તિનું સામર્થ્ય છે. ખરૂ સુખ આત્મગુણુથી જ મળે છે, એમ ધારી આત્મગુણુમાં જ સંતુષ્ટ થઇ, દુનિયાની કા પણ પૌર્ગાલક વસ્તુની અપેક્ષા ન રાખવી. તપ છ પ્રકારના ખાલ તથા છ પ્રકારના અભ્યંતર એમ ખાર પ્રકારના તપ કરવામાં નિરંતર પ્રયત્ન રાખવા. તે તપ ગ્લાનિશે એટલે વેરૂપે નહિ, તેમજ કાષ્ટ વસ્તુની અપેક્ષા માટે નહિ પણ ધ્રુવળ ક્રમ ક્ષય કરવાની લાગણીથી જ કરવા. 6 સયમ–સ જીવાને આત્મસમાન ગણી, પેાતાની માફક સર્વ જીવાનુ` રક્ષણ કરવું. મારશે। તે। ભરાશે। - આ મહાવાકયને યુ.દ રાખી વર્તન કરવું તેમજ પ્રષ્ટાનિષ્ટ વસ્તુને પામી તેમાં રાગ, દ્વેષ કે હ શાક કરવારૂપ ઇક્રિયાને છૂટી ન મૂકતાં યથાયેાગ્ય ઇન્દ્રિયા દમન કરવી. સત્ય-સર્વ સ્થળે પ્રિય, પૃથ્ય અને સત્ય વચન ખેલવુ. કેઇ વિકટ પ્રસંગમાં ભૈનપણું ધારણ કરવું' અને વકથાદિ કથાના ત્યાગ કરવા. શૌચ-મન, વચન, શરીરથી કાણુ અકાયના વિચાર, ઉચ્ચાર ૐ વર્તન ન થાય તે માટે વિશેષ ઉપયાગ રાખવા. બાહ્ય પવિત્રતાથી અંતરપવિત્રતા ઉત્તમ અને ત્યાગના ભૂ૫ છે. તેમજ આહાર,
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy