SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૨) ઉત્પન્ન થયું છે. તે જ્ઞાનથી તમારૂં આગમનાદિ મેં જાણ્યું છે. આ પ્રમાણે કહીને તે વિજયકુમાર મુનિ મૌન રહ્યા. સુદના ધાવમાતા સહિત વિજયકુમાર મુનિશ્રી પાસે મેઠી હતી, તે અવસરે શીળવતી કાઇ દૂરના શાંત પ્રદેશમાં એસી જીનાન કરતી હતી. તેને ખબર પણ ન હતી કે આંહી કોઇ મહાત્મા રહે છે. મુનિશ્રીના મુખથી આ સ† વૃત્તાંત જાણી સુદર્શનાની ધાવ માતા કમળા દોડતી દાડતી શીળવતી પાસે આવી અને હર્ષ થી વધા મણી આપતી ખેાલી ઉઠી. અમ્મા ! તે તમારા સ્વામી વિજયકુમાર ઉગ્ર તપશ્ચર્યાં કરતા આંહીજ રહેલા છે, તમે ત્યાં ચાલે. વિચાર શું કરેા છે. તમે તેને જીવા તેા ખરાં. શીબવતીએ ગંભીરતાથી ઊત્તર આપ્યા. સખી ! આવાં ઊપહાસ-વાળાં વચને તમારે ન ખાલવાં જોઇએ. વચનથી પણ પ્રેમબંધનમાં પડેલાંને આવાં દુ:ખ આવી પડે છે; તેા જે મજબુત પણ દુઃખ-દાઈ સ્નેહશખલાથી બંધાયેલાનુ તા કહેવું જ શું! હું તે મહાત્માના દર્શનાથે આવુ છું. આ પ્રમાણે મેલતી શીળવતી, કમળાની સાથે, જે સ્થળે,તે વિજ્યકુમાર મુનિશ્રી વગેરે બેઠેલા હતા તે સ્થળે આવી. તપાલક્ષ્મીથી વિભૂષિત તે મહાત્માને જોતાંજ ભક્તિપૂર્વક બહુ માનથી તેણીએ ગુરૂશ્રીને વંદન કર્યું.. તે મહાત્માએ પણુ ધમની પ્રાપ્તિ થવારૂપ આશીર્વાદ આપી શીળવતીને જાન્યુ. સુશીલ શ્રાવિકા! તમારા તરફથી . મારા ઉપર મોટા ઉપગાર થયા છે તે ખલે હુ તમાને ધન્યવાદ આપુ છું. પૂર્વ પુણ્યાયથી ધર્મપ્રાપ્તિ નિમિત્તે પૂર્વે મને તમારા મેળાપ થયેા હતેા. તમારા નિમિત્તથી મને આ ધર્મપ્રાપ્તિ થઈ છે. આ શ્રમધર્મોની પ્રાપ્તિનું ખરૂ' નિમિત્ત તમેજ છે. શીળવતીએ નમ્રતાથી જણાવ્યું. પ્રભુ ! અમારા જેવાં પામર
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy