SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ( te ) સુદના ! આ પ્રમાણે સક્ષેપમાં પણ વિશેષ પ્રકારે તારો આગળ મેં પુણ્ય, પાપનાં કુળ ખતાવ્યાં. જે વિશેષ કાઁના નિમિત્તથી પાલા જન્મમાં તું દુ:ખ પામી છે, તે વૃત્તાંત હવે હું તને જણાવુ છુ ~~~ પ્રકરણ ૧૭ મુ - -X03•~ કુના વિષાક અને ધર્મોપદેશ. સુદના ! ગયા સમળીના ભવમાં તે જે દુ;ખના અનુભવ કર્યાં છે, તેનું કારણ તેની પહેલાંના ભવમાં કરેલુ ક` છે. એટલે આ ભવથી ત્રીજા ભવમાં વૈતાઢય પર્વત ઉપર આવેલી દક્ષિણ કોણી કે જેમાં ગગનવલ્લભ નામનું શહેર હતું; તેમાં અમિતગતિ નામને વિદ્યાધર રાજા રાજ્ય કરતા હતા. તેને જયસુંદરી નામની રાણી હતી. તે રાણીને વિજયા નામની ગુણવાન પુત્રી હતી. અનુક્રમે વિજયા મનુષ્યેાના મનને હરણ કરનાર રૂપ-લાવણ્યતાવાળું યોવન વય પામી. વિજયા પોતાની સખીયેા સાથે એક દિવસ તે પહાડની ઉત્તર શ્રેણીમાં આવેલી સુરમ્ય નગરી તરફ જતી હતી. રસ્તામાં તેણીએ એક કુ ટસ ( સર્પની જાતિવિશેષ ) દીઠે. તે સ`તે દેખી તે વિચારવા લાગી કે આ નગરી તરફ જતાં રસ્તામાં મને અપશુકન થયા, તે સપને મારો નાંખવાથી અપશુકન નિષ્ફળ થશે તેમ ધારી અજ્ઞાનતાથી ખાણુ તૈયાર કરી, એક જ ખાણે તે નિરપરાધી સૂતે વિધી મારી નાખ્યા. તે સ` ત્યાંથી મરણ પામી ભરૂઅચ્ચ શહેરની બહાર મહાપાપી મ્લેચ્છપણે ઉત્પન્ન થયા. વૈતાઢય પહાડ પર આવેલા રત્નસચય નામના શહેરમાં શ્રીમાન શાંતિનાથ ભગવાનનું સુંદર મંદિર હતું, તે મંદિરમાં સુવેગ
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy