SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧: શ્રી ચ'દ્વરાજ ચરિત્ર તા પણ શેાભા નથી, તેથી પ્રસન્ન થઈને આ કાય કરવા તૈયાર થાએ. અગાઉ પણ ઘણા પુરુષોએ આવાં કામ ભાડે કર્યા છે. આ રસ્તે તમે પહેલ વહેલા ચાલતા નથી. આ કામ કરવામાં તમને કોઈ દોષ નથી. આથી અન્ય વિકલ્પા મૂકી દઈ મારું વચન સ્વીકારા. જેમ વિવાહનુ` મુહૂત ચાલ્યું ન જાય તેમ કરે.” આ પ્રમાણે હિંસકમ*ત્રીએ કહેલી સવ હકીકત સાંભળીને ચંદ્રરાજાએ સિ'હુલરાજને કહ્યું : 'હું નરેશ! અનાય લેાકાએ આચરેલી આ રીત ન્યાયનિપુણ આપના જેવાને સર્વથા ઉચિત નથી. ઉપાલ ભને ચેાગ્ય આ મ ંત્રીને હું શું કહું ? કે જે આવા પ્રકારનું અકાય કરવા તૈયાર થયેા છે. વળી હું મનેાહર દોષરહિત અગવાળી રાજકન્યાને પરણીને તમને કેવી રીતે આપું ? આ રીતે કૂટનીતિ કરતાં મારુ. ક્ષત્રિયપણું કેવી રીતે શેભે ? હું નીતિ વગરના નહિ થાઉં. કહ્યુ` છે કે— दुक्खं वरं चैव वरंच भिक्खा, वरं च वाही अबुहत्तणं हि । मच्चू पवासो वि वरं नराणं, परं सयायारवइक्कमो नो ॥ १६ ॥ "" દુઃખ સારુ, ભિક્ષા માગવી સારી, વ્યાધિ સારા, અજ્ઞાનપણું સારું', મરણુ સારું, પ્રવાસ પણ સારા,
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy