SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ઉપમિતિ કથા સાદ્વાર મચાવી જેથી આસપાસના લેકે જાણું ગયા અને બાળની પાપ લીલાને અનુમાનથી જાણી ગયા. તારા અવાજથી તને ઓળખી ગયા અને બાળને કઈ ઉપાડી ગયે એ વાત આખા નગરમાં પ્રચારને પામી. આ સાંભળી મધ્યમબુદ્ધિએ વિચાર કર્યો કે “ઉદરમાં રહેલા ગર્ભની તાત્કાલિક ખબર ન પડે પરંતુ કાલાંતરે અવશ્ય જાણું થાય જ. પાપની જાણ તાત્કાલિક ન થાય એ સંભવે પણ જતે દિવસે જાહેર થયા વિના ન જ રહે. રૂમાં લપટાએલી આગ ચેડા વખત માટે શાંત જણાય. અવસર મલ્યા એટલે ભડકાનું સ્વરૂપ ધારણ કરે.” તેમ પાપો વર્તમાનમાં પ્રગટ ન થાય તે અવસરે સારી રીતે પ્રસિદ્ધિને પામે. પાપીઓના પાપ પીપળે ચડી પિકારે.” એ કહેવત સત્ય છે. પાપ ઉપર ઢાંક પીછો કરવાની મારી ઈચ્છા ખરેખર અજ્ઞાનને જ સૂચવે છે. પ્રભાતના ઝાંખા પ્રકાશને પણ શું વસ્ત્ર દ્વારા ઢાંકી શકાય છે? - હે ભાઈ મનીષી ! અમારી આ વાત જાણીને આપે, પૂજ્ય પિતાજીએ, અમારા બંનેની માતાઓએ અને નગરજનેએ શું વિચાર કર્યા? અમારી બાબતમાં શું શું બોલતા હતાં ? મનીષી, મધ્યમ અને બાળ માટેના અભિપ્રાય ? | હે મધ્યમ! નિર્ગુણ શિરોમણી બાળ ઉપર મેં માધ્યસ્થ ભાવ રાખે. સહુએ મધ્યસ્થતા રાખવાને ઉપદેશ આપેલ છે. ડાહ્યા માનવીનું ર્તવ્ય છે કે એણે અવગુણી
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy