SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ 9 ઉપમિતિ કથા સારોદ્ધાર બધા વચ્ચે જીભથી કેમ ઉચ્ચારૂં ? મારી જીભ ચાલતી નથી. માટે કૃપા કરી એકાંત જગ્યા જણાવા તે ત્યાં હું ખુલ્લા હૃદયથી એ સત્ય ઘટના સંભળાવી દઈશ. આ પ્રમાણે સંસારીજીવે જણાવ્યું. શ્રી સદાગમ સભા તરફ નિહાળે છે. સભાજના વિવેકી અને શાનમાં સમજે તેવા હતા એટલે તરત જ ઉભા થઈ જાય છે અને દૂર પ્રદેશમાં જઈ એસે છે. પ્રજ્ઞાવિશાલા પણ ઊભી થઈ દૂર જવા તયાર થઈ ત્યારે શ્રી સદાગમે જણાવ્યું, હે ભદ્રે ! તારે અને રાજપુત્રે જવાની જરૂર નથી. અહીં જ બેસા અને સંસારી જીવ જે કથા કહે તે સાંભળે. એ સ્થાને શ્રી સદાગમ, પ્રજ્ઞાવિશાલા, અગૃહીતસ કેતા, · ભવ્યપુરૂષ રાજપુત્ર, સંસારીજીવ તસ્કર આટલાં જ રહ્યાં. આ ચારમાંથી મુખ્ય રીતિએ સંસારી જીવ અગૃડીતસ કેતાને જ અનુલક્ષીને પેાતાની અનુભવેલી વિડ ંબનાથી ભરપૂર કથા હેવી ચાલુ કરે છે.
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy