SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ -અout નિર્ણય दानेन भोगं दयया सुरूपं० ॥ શું કહે છે ? શાસ્ત્રકાર મહારાજા કયાં સુધી આવ્યા છે ? તે સંસારનું સ્વરૂપ બતાવતાં બતાવતાં છેવટે કહે છે કે- વષોપચારાય ચતિત્તવ્ય” પેાતાના અને પારકાના ઉપકાર માટે યત્ન કરવા જોઇએ. પરાપકાર કયારે થાય ? હૃદયના આશય નિ`ળ હાય ત્યારે જ થાય. આશયની નિર્મળતા કયારે થાય ? હૃદયમાં ઉદારતા હોય તે થાય. અને ઉદારતા કયારે આવે ? તે આત્માને કૃપશુતા-દ્વેષ નાશ પામે ત્યારે. એ જ માટે જ્ઞાનીઓએ કીધુ* કેઃ તમે શ્રાદ્ધોને દાનની દેશના પહેલી આપ જો. તા જ એમનું ભવાભિનંદપણું દૂર થશે. અને એ દૂર થશે તા જ એમને ચગદૃષ્ટિ આવશે. અને તે જ એ માર્ગાનુસારી બનશે. વચમાં ખતાવ્યું કે- દાનથી શું મળે ? દયાથી શુ મળે ? ઘ્યાનથી ને તપથી શું મળે ? સત્યથી આત્મા શુ પામે ? તા કહે છે કે - दानेन भोगं दयया सुरूपं, ध्यानेन मोक्षं तपसेष्टसिद्धिम् । सत्येन वाक्य प्रशमेन पूजां वृत्तेन जन्माप्रमुपैति मन्यः ॥ મનુષ્ય જે મનુષ્ય જન્મ પામ્યા, એમાં ઉત્તમેાત્તમ વસ્તુએ આત્મા ક્યારે મેળવે ? ઉત્તમ ભાગ છે, ઉત્તમ રૂપ
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy