SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ STનારે પ્રભુ! નહિમાનું અવરની આણ, કી મારે તારું વચન પ્રમાણ एके सत्पुरुषाः परार्थघटकाः ॥ શાસ્ત્રકાર મહારાજાએ સૌથી પહેલાં સંસારનું સ્વરૂપ બતાવ્યું. તે પછી મેક્ષનું સ્વરૂપ બતાવ્યું. એ મેળવવા માટે સ્વ અને પરને ઉપકાર કરે, અને એમાં પણ પરેપકારમાં વિશેષ વૃત્તિ રાખવી, એમ કહ્યું. એ પપકાર કયારે થાય? તે કીધું કે-વારાવિશુદ્ધ સત્યા’–હદયના આશયની મહાન વિશુદ્ધિ હોય તે જ પરોપકાર થાય. વચમાં એ પણ કહી દીધું કે–આત્માને દરેક કામમાં, જિજ્ઞાસા જોઈએ. વ્યાખ્યાન શ્રવણ કરવું હોય કે બીજું ગમે તે કરવું હોય, પણ એમાં જિજ્ઞાસા પહેલી જોઈએ. જિજ્ઞાસા વિનાને માણસ શ્રોતા ન કહેવાય. જિજ્ઞાસા. વિના સાંભળવા બેસે, સાંભળવાની રુચિ ન હોય, તે તે “મૂરખજીને પ્રભુ-કથા, કાં ઊંઘે કાં ઊઠી જાય”—એ કાં તો. ઊંઘે ને કાં તે ઊઠી જાય. જંગલમાં કાકીઓ હોય છે ને?—એની ટેવ હોય છે. કે એ હમેશાં માથું હલાવ્યા જ કરે. એને તમે ના કહો. તે ય માથું હલાવે. અને અહીં સભામાં લાવે તે ય એ બેઠે બેઠે માથું ડોલાવ્યા જ કરે. એને જેમ જિજ્ઞાસા કે
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy