SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાય ચરિત્ર ૫૧૫ આ પ્રમાણે શ્રી તપાગચ્છાધિપતિ શ્રી કબગિરિ પ્રમુખ અનેક તીર્થોના ઉદ્ધારક, શાસન પ્રભાવક, આખાલબ્રહ્મચારી, સૂરીશ્વરશેખર, આચાર્ય વિજયનેમિસૂરીશ્વર પટ્ટાલંકાર સમયજ્ઞ શાંતમૂર્તિ વાત્સલ્યવારિધિ આચાય વિજયવિજ્ઞાનસૂરીશ્વર પટ્ટધર સિદ્ધાંત મહાદષિ પ્રાકૃતભાષાવિશારદ વિજય કસ્તૂરસૂરિશ્ર્વિરચિત મહાપુરુષ ચિરતને વિષે પ્રથમ વર્ગમાં મરીચિભવ-ભાવિશલાકા પુરુષ—ઋષભ સ્વામિનિર્વાણ અને ભરતના નિર્વાણુ સ્વરૂપ છઠ્ઠો. ઉદ્દેશ સમાપ્ત થયા શ્રી ઋષભસ્વામી અને ભરત ચક્રવતીથી પ્રતિમતું. પ્રથમ વ સમાપ્ત થયા मुंबापुरी मज्झे, सिरिगोडीपासणाहस णिज्झे । इयं यं चरिय, રસસસ –નયમ્નિાશા શ્રી મુંબઈ નગરીની અંદર શ્રી ગાડીપાર્શ્વનાથ ભગવ`તના સાંનિધ્યમાં ૨૦૧૬ની સાલમાં આ ચરિત્ર રચ્યું. ૧ । जिणसासणं जयह जा, दिणयरससिणा तहा य लोगम्मि । તાવ મનિયાળ શર્ટ, તથા વશેષ્ના રૂમ વિરા જ્યાં સુધી જિનશાસન જયવંતુ વ છે, તેમજ લાકમાં સૂર્ય-ચંદ્ર વતે છે, ત્યાં સુધી ભવ્યજીવાને કંઠને વિષે આ ચરિત્ર હ ંમેશાં વસેા. ૨
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy