SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર ૪૯૭ . દેવતાઓ શેક વડે ધૂપના ધૂમાડાના બહાને આંસુને વમન કરતી હોય એવી ધૂપ ઘટીઓને ધારણ કરતે છતે, કેટલાક દે શિબિકાની ઉપર પુષ્પમાળાઓ ફેંકતે છતે, કેટલાક દેવે શેષના નિમિત્તે તે જ માળાઓને ગ્રહણ કરતે છતે, કેટલાક દેવ દેવદૂષ્ય વસ્ત્ર વડે આગળ તરણે કરતે છતે, કેટલાક દેવે આગળ યક્ષકઈમ વડે છાંટણું કરતે છતે, કેટલાક યંત્રમાંથી છૂટેલા પથરના ગેળાની જેમ આગળ આળોટતે છતે, મેહચૂર્ણથી આહત થયા હોય તેમ બીજા દે પાછળ દેડતે છતે, કેટલાક ‘નાથ, નાથ એ પ્રમાણે મોટેથી શબ્દ કરતે છતે, કેટલાક “મંદભાગ્યવાળા અમે હણાયા” એ પ્રમાણે પિતાની નિંદા કરતે છતે, કેટલાક “હે નાથ અમને શિક્ષા આપે એ પ્રમાણે વારંવાર પ્રાર્થના કરતે છતે, કેટલાક “હે સ્વામી! અમારે ધર્મસંશય કોણ છેદશે? એ પ્રમાણે બાલતે છતે, કેટલાક “હે ભગવંત! અંધની માફક અમે ક્યાં જઈશુ?” એ પ્રમાણે પશ્ચાત્તાપ કરતે છતે, કેટલાક દે “પૃથ્વી અમને વિવર (= માર્ગ) આપે એ પ્રમાણે ઈચ્છતે છતે, વાજિંત્રો વાગતે છતે ઈંદ્ર સ્વામીની શિબિકાને ચિતાની પાસે લઈ જાય છે, અને બીજા દેવે બીજી બે શિબિકાઓને ચિતાની પાસે લઈ જાય છે. કૃત્યને જાણનાર સૌધર્મેન્દ્ર, પિતાને પુત્ર હોય તેમ સ્વામીના શરીરને પૂર્વ દિશામાં રહેલી ચિતામાં ધીમેથી સ્થાપન કરે છે, સહદરની જેમ દેવે ઈક્વાકુ કુળમાં જન્મેલા મુનિઓના શરીરને દક્ષિણ દિશાની ચિતામાં
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy