SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ શ્રી ઋષભનાથ ચરિત્ર ગજપુર નગરમાં સુદનરાજા અને દેવીના પુત્ર સુવણુ સમકાંતિવાળા, ચારાશીહજાર વર્ષોંના આયુષ્યવાળા, ત્રીશ ધનુષ્ય ઊંચા દેહવાળા, એકવીશ હજાર વર્ષ વ્રત પર્યાયવાળા, અઢારમા અર નામે જિનેશ્વર થશે. એક હજાર ક્રોડ વર્ષ ન્યૂન પચેાપમના ચાથા ભાગ જિનેનું આંતરુ' જાણવુ’. ૧૮ મિથિલા નગરીમાં કુંભરાજા અને પ્રભાવતી દેવીના પુત્રી, નીલવર્ણ ના દેહવાળા, પચીશ ધનુષ્ય ઊંચાઈવાળા, પંચાવન હજાર વર્ષના આયુષ્યવાળા, એકસેસ વ ન્યૂન પંચાવન હજાર વર્ષના તપર્યાયવાળા મલ્લિનાથ જિનેશ્વર થશે. જિનાનું આંતર હજારકોડ વર્ષોં પ્રમાણ જાણવું. ૧૯ રાજગૃહ નગરમાં સુમિત્ર રાજા અને પદ્માદેવીના પુત્ર કૃષ્ણવર્ણ વાળા, ત્રીશ હજાર વર્ષના આયુષ્યવાળા, વીશ ધનુષ ઊંચા દેહવાળા, સાડા સાત હજાર વર્ષના વ્રત પર્યાયવાળા વીશમા મુનિસુવ્રત જિનેશ્વર થશે. ચેાપન લાખ વર્ષ જિનેાનું આંતરું જાણવુ. ૨૦ મિથિલાનગરીમાં વિજયરાજા અને વપ્રાદેવીના પુત્ર, સુવણૅ સમ કાંતિવાળા, દશ હજાર વર્ષના આયુષ્યવાળા, પંદર ધનુષ્યના દેહવાળા, અઢી હજાર વર્ષના વ્રતપર્યાયવાળા, એકવીશમા નિમ તીર્થંકર થશે. છ લાખ વ પ્રમાણ મેાક્ષનુ... આંતરુ' જાણવું. ૨૧ શૌરીપુરનગરમાં સમુદ્રવિજય રાજા અને શિવાદેવીના પુત્ર, શ્યામવણુ વાળા, દશ ધનુષ્ય ઊંચા, એક હજાર
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy