________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
પ
ક્રીતિને આંખા અશ્રુજળના બહાને જાણે જળ આપતી ન હાય !
તે વખતે મસ્તક ધૂણાવતા દેવા પ્રભાતે વૃક્ષની જેમ 'બાહુબલિ ઉપર પુષ્પવૃષ્ટિ કરે છે.
બાહુબલિના સેામપ્રભ વગેરે વીરા વડે સૂર્યદયમાં પક્ષીની જેમ હર્ષોંના કાલાહલ કરાય છે, તે વખતે તૈયાર થયેલ નાટકના આરંભમાં કીર્તિ નત કીની જેમ ખાહુલ રાજાના સૌન્ચા વડે જયવાજિત્રા વગાડાય છે,
ભરતરાજાના સુભટો મૂર્છા પામ્યા હાય તેમ, રાગાતુર હોય તેમ મતેજવાળા થાય છે.
અંધકાર અને પ્રકાશવડે મેરુપર્યંતના અને પડખાની જેમ તે અને સૈન્યેા વિષાદ અને હર્ષ વડે યુક્ત થાય છે.
તે વખતે બાહુબલિ ‘કાકતાલીય ન્યાય વડે મારાવડે જીતાયુ...' એ પ્રમાણે તમે નહિ કહેતા, હંમણાં વાગ્યુદ્ધ વડે પણ યુદ્ધ કરે, એ પ્રમાણે ચક્રવતી ને કહે છે. બાહુબલિના વચનને સાંભળીને ચરણથી
સ્પ કરાયેલા સાપની જેમ ક્રોધ સહિત ચક્રવતી પણ હે જયવડે શાભતા ! · એમ થાઓ.' એમ બાહુબલિને કહે છે.
ઈશાનેન્દ્રના વૃષભ જેમ અવાજ કરે, ઇંદ્રને ઐરાવત જેમ મૃ་હિત (ગજના) કરે, મૈધ જેમ સ્ટનિત (મેઘગર્જના) કરે તેમ ભરત સિંહનાદ કરે છે.