SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શ્રી ઋષભનાથ ચરિત્ર ઢાંકી દીધુ છે પૃથ્વીતળ જેણે એવે, પ્રથમ પ્રયાણના દિવસથી સાઠ હજાર વર્ષ પસાર થયે છતે ચક્રના માર્ગને અનુસરતા ચાલે છે. સૌન્યની ધૂળના પૂરના સ્પર્શથી ખેચરાને પણ પૃથ્વી ઉપર આળેાટેલાની જેમ મિલન કરતા, સૈન્યના ભારથી પૃથ્વીના ભેદની શ`કા ઉત્પન્ન કરવા વડે ભૂમિના મધ્યભાગમાં રહેનારા વ્યંતરા અને ભવનપતિઓને પણ જાણે ભય પમાડતા, દરેક ગેાકુળમાં વિકસિત નેત્રવાળી ગાવાલણીએના માખણને અમૂલ્ય અની જેમ ભક્તિ વડે ગ્રહણ કરતા, દરેક વનમાં ભિલ્લાના હાથીના કુંભસ્થળમાંથી ઉત્પન્ન થયેલાં મૌક્તિક આદિ ભેટણાંએને ગ્રહણ કરતા, દરેક પ`તે પતવાસી રાજાએએ આગળ મૂકેલા રત્ન અને સુવર્ણની ખાણુની શ્રેષ્ઠ વસ્તુને અનેક વખત સ્વીકારતા, દરેક ગામમાં ઉત્કંઠાવાળા ગામના વૃદ્ધોની ઉપર, મધવની જેમ પ્રસન્નતાપૂર્વક ભેટાં લઈ ને અગર લીધા વગર અનુગ્રહ કરતા, ખેતરાથી ગાયની જેમ, ચારે તરફ ફેલાયેલા પેાતાના સેવકાને પ્રચ’ડ પેાતાની આજ્ઞારૂપી લાકડી વડે ગામેાથી રક્ષતા ( રાકતા ), વાંદરાની જેમ વૃક્ષ ઉપર ચઢેલા ગામડિયાએનાં બાળકોને, પિતા જેમ પુત્રને જુએ તેમ હ સહિત જોતા, સર્વાંદા ઉપદ્રવરહિત ધન-ધાન્ય અને પશુધન વડે ગામેાની સપત્તિને પેાતાની નીતિરૂપી વેલડીના ફળની જેમ જોતા, નદીઓને પકવાળી કરતા, સરાવરાને સુકવતા, વાવ-કૂવાઓને પાતાળના છિદ્ર સરખા કરતા, મલયગિરિના
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy