________________
કાર
શ્રી ઋષભનાથ ચરિત્ર
કરીને તે ગુફામાં પ્રવેશ કરે છે. સેના વડે અનુસરાતે ભરત અંધકારને નાશ કરવા માટે પૂર્વીની જેમ કાકિણીરત્ન વડે ત્યાં મંડલા આલેખતા જાય છે.
ગુફાની પશ્ચિમ દિશાની ભીતમાંથી નીકળતી પૂર્વદિશાની ભીંતના મધ્યભાગ વડે જઈને બે સખીએ, સખીની જેવી ગ`ગાનદીને મળતી ઉમગ્ના અને નિમગ્ના નામની તે નદીએ પાસે રાજા પહોંચે છે.
પૂર્વાંની જેમ પુલ વડે તે નદીઓને પણ સેના સાથે આળગે છે.
તે પછી તે ગુફાના દક્ષિણ દ્વાર, સૈન્યરૂપી શલ્યથી આતુર થયેલા વૈતાઢ્ય પ ́ત વડે પ્રેરણા પામ્યા હોય તેમ ક્ષણવારમાં પોતાની જાતે જ ઊઘડે છે.
તે પછી રાજા તે ગુફાની મધ્યમાંથી કેસરી (સિ`હ)ની જેમ નીકળીને ગંગાના પશ્ચિમકાંઠે છાવણી સ્થાપે છે.
નવ નિધિ
ત્યાં પૃથ્વીપતિ નવ નિધિઓને ઉદ્દેશીને અટ્ઠમતપ કરે છે. પ્રથમ ઉપાર્જિત કરેલી લબ્ધિઓને પ્રાપ્ત
:
કરવામાં માર્ગ અતાવનાર તપ થાય છે.
અમતપના અંતે પ્રત્યેક એક એક હજાર યક્ષેા વડે અધિષ્ઠિત 'મેશાં પ્રસિદ્ધ એવા તે નવ નિધિએ ભરત પાસે આવે છે, તે આ પ્રમાણે—