________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૭
રૂપ રાજાને સૂમ દિવ્ય ચૂણ વડે જલદી ઉન કરે છે.
તે પછી હાથમાં ધારણ કર્યા છે સુવર્ણ મય જળકળશ જેણે એવી કેટલીક સુ દરીએ, રૌષ્યમય જળકળશને ધારણ કરતી કેટલીક સ્ત્રીએ, નીલકમળના ભ્રમને કરાવનારા ઈંદ્રનીલ રત્નમય જળકળશેાને સુ ંદર હાથમાં ધારણ કરતી બીજી સ્ત્રીએ અને સૂર્યની પ્રભાના સમૂહથી વૃદ્ધિ પામતી છે. અધિક શોભા જેની એવા કુ ભેાને ધારણ કરતી કેટલીક સ્ત્રીએ સુગધી અને પવિત્ર જળની ધારા વડે, જેમ દેવતાઓ જિનેશ્વરને સ્નાન કરાવે તેમ રાજાને સ્નાન કરાવે છે.
ભરત રાજાનું દિગ્વિજય માટે પ્રયાણ
..
હવે કયુ' છે સ્નાન જેણે એવે, કયુ છે દિવ્ય વિલેપન જેણે એવે, શ્વેત વસ્ત્રો વડે શે।ભતેા તે રાજા, લલાટપટ્ટમાં યશરૂપી વૃક્ષના ઉગેલા નવા અ’કુરાની જેમ ચંદનના તિલકને ધારણ કરતા, પેાતાના યશઃપુ જની જેવા અત્યંત નિમ`ળ મુક્તામય અલકારોને, આકાશ જેમ મેટા તારાના સમૂહને વહન કરે તેમ વહન કરતા, કળશ વડે પ્રાસાદની જેમ, કિરાના સમૂહથી લજ્જા પમાડી છે સૂર્ય ને જેણે એવા મુકુટ વડે શાભતા, શ્રીદેવીના કમળને ધારણ કરનાર પદ્મદ્રહ વડે હિમવંત પર્યંતની જેમ સુવણુ - કુંભને ધારણ કરનાર વેત છત્ર વડે શાભતા, પ્રતિહારની
૧૭,