________________
(૨) ત્યાંની વ્યવહારની સ્થિતિ, વેપારની વ્યવસ્થા, રાજકીય વાતાવરણું.
(૩) તેમાં ધનસાર્થવાહ, સાર્થવાહના ગુણે, વ્યાવહારિક પોપકારપરાયણતા. ધનસાર્થવાહની વિશેષતા.
(૪) વસંતપુર જવા માટે ઢંઢેર, સર્વ પ્રકારની અનુકૂળતા કરી આપવાનું વચન.
(૫) આચાર્ય વિજયધર્મઘોષસૂરિજી મહારાજની વસંતપુર જવાની ભાવના, સાર્થમાં જોડાવા માટે કથન. મુનિવરેને આચાર.
(૬) ગ્ય સમયે પ્રયાણું.
(૭) સાથેની મુસાફરી “સબ સાથ જગન્નાથ જેવા અનેક અનુભવે.
(૮) અતુઓનાં પરાવર્તને, વર્ષાનું આગમન, સાથેનું પ્રયાણ અટકી પડ્યું.
(૯) અટવીમાં યોગ્ય આહારની દુર્લભતા. (૧૦) કોઈ શુભ સમયે ધનસાર્થવાહને દ્વારપાલના સૂકત સાંભળીને આચાર્યશ્રીની યાદ.
(૧૧) પિતાની ફરજ નથી બનાવી તેથી લજા આવા એક ઉત્તમ ગુણ પ્રત્યેના ભાવથી જીવ કે સુન્દર લાભ મેળવી જાય છે તેનું શ્રેષ્ઠ દષ્ટાંત.
(૧૨) ઘીનું દાન દેતાં વધતે જાતે ભાલાસને તેથી સમ્યકત્વની પ્રાપ્તિ.