________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૩૭
વ્યંતર- ન્યાતિષી અને વૈમાનિક દેવો ! અને દેવીએ ! તમે સાંભળેા, જે તીર્થંકર કે તીર્થંકરની માતાનું અશુભ અનિષ્ટ કરવા ચિતવશે તેનું મસ્તક અજૅકમ ́જરીની જેમ અવસ્ય સાત પ્રકારે તડતડ કરતુ ફૂટી જશે.”
આ પ્રમાણે ઉદ્ઘાષણા કરાવીને તે પછી દેવેન્દ્ર પ્રભુના અંગુઠામાં નાના પ્રકારના આહારના રસમય અમૃત સ્થાપે છે, કારણકે અરિહ ંતા સ્તનપાન કરતા નથી. પર`તુ ક્ષુધાના ઉદય થાય ત્યારે પેાતાની જાતે જ અમૃતરસને ઝરવાના સ્વભાવવાળા અંગુઠાને મુખમાં નાખે છે. પ્રભુનાં સવ ધાત્રીકમ કરવા માટે ઇંદ્ર પાંચ અપ્સરાઆને આદેશ કરે છે.
નદીર્ઘદ્વીપમાં ઇંદ્રાદિએ કરેલ અાફ્રિકા મહાત્સવ
હવે જિનેશ્વરનો સ્નાત્રમહત્સવ કર્યા પછી મેરુપર્વતના શિખર ઉપરથી ઘણા દેવો નંદીશ્વરદ્વીપે જાય છે. સૌધર્મેન્દ્ર પણ શ્રી નાભિપુત્રના જન્મગૃહથી નીકળીને નંદીશ્વરદ્વીપમાં લઘુ મેરુ પ્રમાણ (૮૫૦૦૦ ચેાજન) ઊંચા પૂર્વ દિશામાં રહેલા દેવરમણ નામના અજગિરિ ઉપર ઉતરે છે. ત્યાં અતિસુંદર મણિપીકિકા-ચૈત્યવૃક્ષ અને મહેદ્રધ્વજથી વિરાજિત ચાર ચાર દ્વારવાળા ચૈત્યમાં પ્રવેશ કરે છે. ત્યાં ઋષભ વગેરે શાશ્વત જિનપ્રતિમાઓની અષ્ટાત્મિકા મહેાત્સવપૂર્વક પૂજા કરે છે. તે પર્વતની ચાર દિશામાં રહેલી વાવેામાં સ્ફટિકમય દ્રષિમુખ પવ તા