SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શ્રી ઋષભનાથ ચરિત્ર એવા પ્રથમ તીથકરનો જન્માભિષેકના ઉત્સવ કરવા માટે ઉપસ્થિત થયા. તે પછી અસીમ ભક્તિના સમૂહવાળા, કર્યુ છે ઉત્તરાસંગ જેણે એવો અચ્યુત દેવેન્દ્ર વિકસિત પારિજાત આહિઁ પુષ્પાની અંજલિ ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને સુગંધી ઘણા ગ્રૂપના ધૂમાડા વડે તે કુસુમાંજલિને સુવાસિત કરીને ત્રણ લેાકના નાથની આગળ મૂકે છે. હવે અચ્યુત દેવેન્દ્ર સામાનિકદેવો સાથે ૧૦૦૮ કળશે! ગ્રહણ કરીને પેાતાના મસ્તકની જેમ તેને કાંઈક નમાવતા ત્રણ ભુવનના નિષ્કારણ એક બાંધવ પ્રથમ તીર્થંકરના જન્માભિષેક કરે છે. તે વખતે એકી સાથે સર્વાંકળશેામાંથી શરદઋતુના ચંદ્રનાં કિરણાના સમૂહની જેમ આકાશગ’ગાના પાણીના સમૂહની જેમ બરફના સમૂહની જેવું શ્વેત ક્ષીરાધિનું પાણી જિનેશ્વરની ઉપર પડ્યું. આ પ્રમાણે જિનાભિષેક પ્રવત તે છતે દેવો ચાર પ્રકારના વાજિંત્રો વગાડે છે. શ્રી મહાવીરચરિત્રમાં કહ્યુ` છે કે ૩.જુદ્દી–૧૯૪—મામા ુદુલ્લા, વેણુનીળાવુમ્મિસ થ—મહ । ફારી-હસાવ—બન્ધુર, જોગમો–મેરી—નિનાયુ, શા
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy