________________
શ્રી બાપાના ચરિત્ર
તે સમયે ભગવંતની માતાના સ્વનેના અર્થ કહેવા માટે સંકેત કરેલા મિત્રોની જેમ જ ત્યાં આવ્યા. તે પછી વિનય વડે અંજલિ કરીને ઈદ્રો સ્વપ્નને અર્થ પ્રગટપણે કહેવા લાગ્યા :
હે સ્વામિની! સ્વપ્નમાં વૃષભ જેવાથી તમારે પુત્ર મેહરૂપી કાદવમાં ખૂંચેલા ધર્મરૂપી રથને બહાર કાઢવામાં સમર્થ થશે. ૧
હાથીને જેવાથી તમારે પુત્ર મોટાઓ કરતાં પણ મોટા મહાપરાક્રમનું એક સ્થાન થશે. ૨
સિંહને જેવાથી ધીર, સર્વત્ર ભયરહિત, શુર અખલિત પક્ષકમવાળે પુરુષસિંહ થશે ૩
શ્રીદેવીને લેવાથી તમારો પુત્ર ત્રણેય લેના એશ્વર્યાની લક્ષમને નાથ થશે. ૪
સ્વપ્નમાં માળા જેવાથી સર્વ લેકને પુષ્પમાળાની જેમ મસ્તક વડે વહન કસ્વા લાયક છે શાસન જેનું એ થશે. ૫
પૂર્ણ ચંદ્રને જેવાથી જગતના નેત્રોને આનંદ કરનાર, -મનહર તમારે પુત્ર થશે. ૬
સૂર્યના દર્શનથી મેહરૂપી અંધકારને નાશ કરનાર, જગતના ભાવેને ઉોત કરનાર થશે. ૭
મહાવજાને જેવાથી મહાવંશની સ્થાપના કરનાર ધર્મધ્વજવાળે થશે. ૮