SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સ : છઠ્ઠો [ AvE દેવ બન્યા છે. તમે મને પ્રતિબેષ ન આપ્યા હાત તે હું આજે નરકમાં ભટકતા હૈાત, આ બધા આપનો ઉપકાર છે. આ પ્રમાણે કહીને સાત ક્રોડ સાનેયાની વૃષ્ટિ કરીને તે ચાલ્યા ગયા, રાજાએ પણ જિનધના ફળન સાક્ષાત્કાર કરીને ધર્મની પ્રશંસા કરી. એકદિવસ હરિમિત્રે રાજાને કહ્યું કે અમને જવાની આજ્ઞા આપે, કારણકે દમયંતીના માતાપિતા તેના વિયેાગમાં તરફડે છે, રાજાએ રાદ્રયશાને વાત કરી, સેના સહિત દમયંતી તથા હૅરિમિત્રને કુડિનપુરનગરમાં ભીમરથરાજા પાસે મેાકલ્યા. દમયંતીનું આગમન જાણી ભીમરાજા સામે ગયા, *મ્ય’તી દૂરથી પિતાને જોઈ રથમાંથી ઉતરી ગઇ, દોડતી પિતાજીને ચરણે પડી. માતાને જોઈ ભેટી પડી, જોરથી રડવા લાગી, ભીમરાજાના પૂછવાથી તમામ હકીકત કહી સંભળાવી, રાજાએ આશ્વાસન આપ્યું, હે વત્સે! તું અહીં આ શાંતિથી રહે અને ધર્મારાધન કર, હું નલરાજાને શેાધવા માટે પ્રયત્ન કરૂ છું. ત્યારબાદ હરિમિત્ર બ્રાહ્મણને રાજાએ પાંચસેા ગામ ભેટ આપ્યા, અને કહ્યુ` કે નલરાજાને શેાધી લાવે તે તેમના આવ્યા બાદ મારૂ અર્ધું. રાજ્ય તમને આપીશ. એક વખત દધિપણુ રાજાના દૂત સુસુમારપુરથી કુંડિનપુરમાં આળ્યે, એક દિવસ વાતચીતમાં ભીમરાજાને કહ્યું કે મારા સ્વામિની પાસે નલરાજાના રસાઇએ આળ્યે
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy