SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ મરણ ( ૧૩૫૩ ). મૃત્યુનાં સ્થાન છે. તેમનાથી દૂર રહેવું, તે જ કલ્યાણકારક છે.) ૨૨. जीवन्तो मृतकाः पञ्च, श्रयतां किंल नारद । दरिद्रो व्याधितो मूर्खः, प्रवासी नित्यसेवकः ॥ २३ ॥ | વિક્રમારિક, માન ૨, રહો. ૮૧૩.* હે નારદ ! તમે સાંભળે -દરિદ્ર, રાગી, મૂર્ખ, પ્રવાસી અને નિત્ય સેવકઃ આ પાંચ મનુષ્ય જીવતાં છતાં મરેલા છે, એમ જાણવું. ૨૩. रोगी चिरप्रवासी परानभोजी परावसथशायी । यजीवति तन्मरणं, यन्मरणं सोऽस्य विश्रामः ॥ २४ ॥ વયતારી , માન રૂ, g૦ ક૭૬, ર૦ ૪. નિરંતર રેગી, ચિરકાળ સુધી પ્રવાસ કરનાર-કાસદીયું કરનાર અથવા પરદેશમાં જ રહેનાર, પારકા અન્નનું ભજન કરનાર અને બીજાના મકાનમાં શયન કરનાર; આ મનુષ્ય જે જીવે છે તે તેનું મરણ છે, અને તેનું જે મરણ છે તે તેની વિશ્રાંતિ-સુખ છે. ૨૪. ઉત્તમ મરણ सश्चिततपोधनानां, नित्यं व्रतनियमसंयमरतानाम् । उत्सवमूतं मन्ये, मरणमनपराधवृत्तीनाम् ॥ २५ ॥ उमास्वाति वाचक. જેઓએ તારૂપી ધન એકઠું કર્યું હોય, જેઓ નિરંતર વત, નિયમ અને સંયમને વિષે તત્પર હોય, તથા જેઓની વૃત્તિ-આજીવિકા નિર્દોષ હોય એવા યોગી
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy