SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શાસ્ત્ર ( ૧૧૮૫ ) જે મનુષ્ય સ્વપ્નમાં ઘણું ઘી પામે અને દેખે તેને યશ પ્રાપ્ત થાય છે; અને જો ખીરની સાથે તે ઘીનુ ભાજન કર્યુ હાય તેા તે ઘણું વખાણવા લાયક છે-મેાટા ફળને આપનારું થાય છે. પર. अलङ्कृतानां द्रव्याणां वाजिवारणयोस्तथा । वृषभस्य च शुक्लस्य, दर्शने प्राप्नुयाद्यशः ॥ ५३ ॥ ઉત્તરાવ્યયનસૂત્ર ટીજા ( માર્થાવગય ), ૦ ૨૦૦. * શણગારેલા ઘટાર્દિક પદાર્થો, અશ્વ, હાથી, અને શ્વેત અળદઃ આ વસ્તુઓ જો સ્વપ્નમાં દેખાય તે। તેથી યશ પ્રાપ્ત થાય છે. ૫૩. જયસૂચક સ્વપ્નઃ— क्षीरसुरारक्तपेयी, प्राप्नोति धनसञ्चयम् । सपूजदेवदर्शी च, जयवान् भवति ध्रुवम् ॥ ५४ ॥ નચૂડથા, જો ૪૮. જે માશુસ સ્વપ્નમાં દૂધ, મદિરા કે રુધિરનું પાન કરે તે પુષ્કળ ધન પામે; અને પૂજાસહિત દેવનુ દન કરે તે નિશ્ચયે જયવાળા થાય. ૫૪. श्वेत सर्पस्य दशनमन्यस्यापि च दर्शनम् । ગૌ શિષ્યોય, વિનયાયંત્રનું તૃળામ્ ॥ ૧૧ // નચૂડા, શ્લો॰ રૂ. સ્વપ્નમાં સફેદ સપનુ ડસવું દેખે, અથવા સફેદ યા બીજા રંગના સત્તુ, જળાનુ ચા વી'છીતુ દર્શન થાય; તે તે મનુષ્યાને વિજય તથા લક્ષ્મી દેનાર થાય. ૫૫.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy