SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શાસ્ત્ર ( ૧૨૮૧ ) જે પુરુષ સ્વપ્નમાં સૂર્ય કે ચંદ્રના સંપૂર્ણ બિંબને ગળી જાય, તે પુરુષ ગરીબ હોય તે પણ અવશ્ય સુવર્ણ સહિત સમુદ્ર પર્યત પૃથ્વીને લેતા થાય છે. ૩૯. यो मानुषस्य मस्तकचरणभुजानां च भक्षणं कुरुते । સર્ચ વનસાઢ, તમાકોત્ય રમશઃ | 9 || વાપરયુવા , યાહયાત છે, g૦ ૨૦. (ારમાત્ર ૩૦)* જે મનુષ્ય સ્વપ્નમાં મનુષ્યના મસ્તકનું, ચરણનું કે ભુજાનું ભક્ષણ કરે, તે મનુષ્ય અનુક્રમે રાજ્યને, હજાર સોનામહરને અને પાંચ સે સોનામહોરને પામે છે. (મસ્તકનું ભક્ષણ કરનાર રાજ્યને, ચરણનું ભક્ષણ કરનાર હજાર સોનામહોરને અને ભુજાનું ભક્ષણ કરનાર પાંચ સો સોનામહેરને પામે છે.)૪૦. स्वप्ने मानवमृगपतितुरङ्गमातङ्गवृषभसिंहीमिः । युक्तं रथमारूढो यो गच्छति भूपतिः स भवेत् ॥४१॥ कल्पसूत्रसुबोधिका, व्याख्यान ४, पृ० १०५. (आत्मा० स०)* સ્વપ્નમાં જે મનુષ્ય, સિંહ, અશ્વ, હાથી, બળદ કે સિંહણ જોડેલા રથમાં બેસીને જાય છે તે રાજા થાય છે. ૪૧. प्रासादोपरि यो भुक्ते, पनपत्रे सरस्सु वा । सिन्धुं तरति बाहुभ्यां, सोऽपि राजा भविष्यति ॥४२॥ સ્નશ્ડયા, પ્રો. ૨. જે મનુષ્ય સ્વપ્નમાં મહેલ ઉપર, કમળના પાંદડામાં અથવા સરોવરને કાંઠે ભજન કરે, અથવા પોતાની બને
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy