SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૮૦ ) સુભાષિત-પદ્ય–રત્નાકર જો સ્વપ્નમાં પેાતાની સ્રીનુ હરણુ દેખાય તેા પેાતાના ધનનો નાશ થાય; અને પેાતાને પરાભવ દેખાય તે પેાતાને કલેશ થાય. પરંતુ જો ગેાત્રની સ્ત્રીનું હરણ કે ગાત્રના મનુષ્યા ના પરાભવ થયા દેખે તે તે ગેાત્રબંધુના વધ અને બધ થાય છે. ૩૬. तलपद्वारार्गलाभङ्गे, भार्यामरणमादिशेत् । છેલેડાય પુનજ઼ેછે, પિતૃમાનુલક્ષય: // ૩૭ II નચૂડજ્જા, જો૦ ૩૭. સ્વપ્નમાં પલંગ અથવા દરવાજાના આગળચે-ભાગળભાંગેલા દેખે તે પોતાની સ્રીનું મરણ થવાનું સમજવું; અને શરીરના છેઃ દ્વેષે તેા માતા, પિતા અને દીકરાનેા ક્ષય સમજવા, ૩૭. રાજ્યસૂચક સ્વપ્નઃ— आरूढः शुभ्रमिभं, नदीतटे शालिभोजनं कुरुते । भुङ्क्ते भूमिमखिलां, स जातिहीनोऽपि धर्मधनः ॥ ३८ ॥ નવમૂત્રદુષિતા, યાવાન ૪, પૃ॰ ૨૦૧. (આરમા૦ સ૦) જે પુરુષ શ્વેત હાથી પર થઈ નદીને કાંઠે શાલિ (ચેાખા)નુ ભેાજન કરે તે ધરૂપી ધનવાળે પુરુષ જાતિહીન હોય તે પણ સમગ્ર ભૂમિના ભેાક્તા–રાજા થાય છે. ૩૮. यः सूर्यचन्द्रमसोर्बिम्बं ग्रसते समग्रमपि पुरुषः । જયંતિ ટ્રીનોઽનિ મહીં, સમુવળાં સાળવાં નિયતા(સ)મૂ ||૩|| ૉલ્પસૂત્ર ષિકા, ચાયાન ૪, પૃ૦ ૨૦૧. ( મા૦ ૬૦ )*
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy