SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોધ. ( ૨૨૫ ) कोपः करोति पिठ्मात्सुहृजनाना मप्यप्रियत्वमुपकारिजनापकारम् । देहक्षयं प्रकृतकार्यविनाशनं च, પતિ પશિનો મન્તિ મળ્યા છે ૬ . કુમારિતરત્નો , ઋો. ૩૮. ક્રોધ પિતા, માતા અને મિત્રજનેનું પણ અપ્રિય કરે છે, ઉપકારી મનુષ્યને પણ અપકાર કરે છે, પોતાના શરીરનો ક્ષય કરે છે, અને આરંભેલા કાર્યનો વિનાશ કરે છે. આ પ્રમાણે જાણીને ભવ્ય પ્રાણીઓ કદાપિ કેપને આધીન થતા નથી. ૧૬. दुर्गतिप्रापणे पक्षो विपक्षः शुभकर्मणाम् । સપલ શાપર શોધ, સ નાદ્રિતે તતઃ ? | ૭ | હિંગુ , g૦ ૬, ૦ ૨. જે દુર્ગતિની પ્રાપ્તિમાં પક્ષપાત કરનાર, શુભ કર્મોને શત્રુરૂપ અને આપત્તિને મિત્ર છે, તે ક્રોધને કણ આદર કરે ? ૧૭. सुदुष्टमनसा पूर्व, यत्कर्म समुपार्जितम् । तद्विपाके भवेदुग्रं, कोऽन्येषां क्रोधमुद्हेत् १ ॥१८॥ રવાર, ગોર૧૨. અત્યંત ખરાબ (કોપાયમાન) મનવડે પહેલાં જે કર્મ ઉપાર્જન કર્યું હોય તે કર્મ જ્યારે વિપાકમાં આવે છે ત્યારે અત્યંત ઉગ્ર થાય છે. તે પછી બીજાઓ ઉપર કેપ કેણ કરે ? ૧૮. ૧૫
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy