SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૨૪ ) સુભાષિત-પદ્ય—રત્નાકર. ઉદ્વેગ ઉપજાવે છે, તથા સતિના માર્ગના રોધ કરવામાં તે ગ ંધહસ્તીપણાને ધારણ કરે છે. તેથી અહા! આવા ક્રોધરૂપી શત્રુને એક ક્ષણ વાર પણ કેમ સ્થાન આપવુ જોઇએ ? ૧૩. क्रोधो नाशयते बुद्धि-मात्मानं च कुलं धनम् । धर्मनाशो भवेत्कोपात्, तस्मात्तं परिवर्जयेत् ॥ १४ ॥ માનસો, ૧૦ ૭, ૉ . ૦ ક્રોધ બુદ્ધિના, આત્માનેા, કુળના અને ધનના નાશ કરે છે, તથા કાપથી ધર્મના નાશ થાય છે. તેથી તે ક્રોધના ( સર્વથા ) ત્યાગ કરવેા. ૧૪. येनान्धीकृतमानसो न मनुते प्राय: कुलीनोऽपि सन्, कृत्याकृत्यविवेकमेत्यधमवल्लोके परित्याज्यताम् । धर्म नो गणयत्यतिप्रियमपि द्वेष्टि स्वयं खिद्यते, स क्षान्तिक्षुरिकाधरेण हृदय ! क्रोधो विजेयस्त्वया ॥ १५ ॥ સંવેદુમી, જો જી. ° જેનુ' મન ક્રોધથી અંધ થયુ. હાય એવા માણસ કુલીન હાય તા પણ પ્રાયે કરીને કૃત્ય અકૃત્યના વિવેકને જાણુતા નથી, લેાકમાં અધમ માણસની જેમ તજવા ધર્મને ગણતા નથી, અત્યંત પ્રિય જન કરે છે, અને પાતે પણ મનમાં ખેદ પામે છે, હું હૃદય ! ક્ષમાફી છુરીને ધારણ કરીને તારે જીતવે યાગ્ય છે. ૧૫. ચેાગ્ય થાય છે, ઉપર પણ દ્વેષ આવા ક્રોધને
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy